Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

તાપી જિલ્લા આયોજન મંડળ હેઠળ રૂપિયા ૯૦૦ લાખ અને આદિજાતી વિકાસ માટે અંદાજે રૂપિયા ૩૪૫૩ લાખના વિકાસ કામોનું આયોજન મંજુર કરાયું

પ્રભારી મંત્રીશ્રી યોગેશભાઇ પટેલે વિડિયો કોન્ફરન્સથી બેઠકમાં ભાગ લીધો: પ્રાથમિક સુવિધાની બાબતોને પ્રાધાન્ય આપી વિકાસકામોનું આયોજન સુચન: તાપી જિલ્લા આયોજન...

તાપી જીલ્લામાં આજરોજ 10 નવા કેસો નોંધાયા: કુલ આંક 126

પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 5 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 126 પોઝિટિવ...

કોરોનાથી ન ગભરાવો – હિંમત રાખો… સામાન્ય લક્ષણોહોય તો આઈસોલેટ થઈ શકાય….. ડો.પારુલ વડગામા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત શહેર અને ગામડાંની જાહેર જનતાને ડૉ. પારૂલ વડગામા, IMA સુરતના પ્રેસીડન્ટ જણાવે છે કે...

સુરતના કામરેજ ચારરસ્તા વિસ્તારમાં બનેલી ઘટના : ખાઉધરા ગલી નજીક આવેલી પાન મસાલાની દુકાનમાં સાત હજાર રોકડા અંને પાન-મસાલા-સિગારેટ મળી તીસ હજારથી વધુની થયેલી ચોરી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : CCTV તસ્વ્વી રસુરત જિલ્લાના કામરેજ ચારરસ્તા ખાતે ખાઉધરા ગલી આવેલી છે, આ વિસ્તાર માનવીઓથી ભરચક...

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના સ્લમ વિસ્તાર સીંગીના શૈલેષભાઇએ કોરોનાને હરાવ્યો

જનરલ હોસ્પિટલ, વ્યારા માં કોવિડ-૧૯ આઈસોલેશન વોર્ડમાં જાંબાઝ ડોકટરોની ટીમ કોરોના દર્દીઓની સારવાર આપી રહી છે. (માહિતી બ્યુરો વ્યરા-તાપી) તા.૨૪ઃ...

સોનગઢ અને ઉચ્છલ પોલીસ દ્વારા કુલ 26 અબોલ પશુઓને ઉગારી લઈ 7 આરોપીઓ ઝડપી પાડ્યા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં આજરોજ સોનગઢ અને ઉચ્છલ પોલીસ દ્વારા કુલ 26 અબોલ પશુઓને ઉગારી લઈ 7 આરોપીઓ...

“સાવચેતી એ જ સુરક્ષા” :  “કોરોના”ના સંક્રમણ સામે રક્ષણ આપતી વિવિધ સંરક્ષણ હરોળ 

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વઘઇ; તા; ૨૩ ; "કોરોના"નો કહેર કહો કે ડર. ચારે કોર જયારે અસલામતીનું વાતાવરણ પ્રવર્તી રહ્યું...

તાપી જીલ્લામાં આજે કોરોનાનાં 5 નવા કેસો નોંધાયા : કુલ 49 એકટીવ કેસ : કુલ 4 મોત

પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 5 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 116 પોઝિટિવ...

તાપી જીલ્લામાં વધુ એક કોરોના દર્દીનું મોત : કુલ 4 નાં મોત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જિલ્લામાં આજરોજ વધુ એક કોરોના દર્દી નુ મૃત્યુ થવા પામ્યું જેની સાથે જિલ્લાનો કુલ મૃત્યુઆંક 4...

માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિએ મામલતદારને આપેલું આવેદનપત્ર : તાલુકાનાં તરસાડી ગામે ચાલતી પીરામલ ગ્લાસ કંપનીને બંધ કરાવો : પચાસ કામદારો કોરોનામાં સપડાયા છે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં તરસાડી-કોસંબા વિસ્તારમાં પીરામલ ગ્લાસ નામની કંપની કાર્યરત છે, આ કંપનીમાં ત્રણ પાડીમાં આશરે...

Other