Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

વ્યારાના ઇન્દુ ગામે તૈયાર થનાર બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનના નવા મકાનનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો

(માહિતિ વિભાગ દ્વારા, તાપી)  : તાપી કલેક્ટર આર.જે. હાલાણીના હસ્તે વ્યારાના ઇન્દુ ગામે રૂપિયા ૨.૦૯ કરોડના ખર્ચે તૈયાર થનાર બરોડા...

વ્યારા સુગર ફરી શરું કરવા અંગે આજરોજ આદિવાસી ખેડૂત સમાજ સંગઠન દ્વારા ખેડૂતોની મિટિંગ કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના વ્યારા સર્કિટ હાઉસ ખાતે આજ રોજ આદિવાસી ખેડૂત સમાજ સંગઠનના, અધ્યક્ષશ્રી...

તાપી જિલ્લામાં એચ.એસ.સી સામાન્ય પ્રવાહની પરીક્ષા દરમિયાન કેન્દ્રો પર અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

(માહિતી બ્યુરો; વ્યારા)  :  તાપી જિલ્લાના વ્યારા ઝોનમાં તા.૨૮/૦૯/૨૦૨૦ થી તા. ૦૬/૧૦/૨૦૨૦ દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,...

માંગરોળ તાલુકા આમ આદમી પાર્ટી તરફથી ત્રણ કૃષિકાયદા પરત ખેંચવા આવેદનપત્ર અપાયું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકા આમ આદમી પાર્ટી તરફથી કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં પસાર કરવામાં આવેલા ત્રણ કાળા કૃષિ...

બારડોલી તાલુકા શિક્ષકસંઘની ચૂંટણીમા બળવંત પટેલની પેનલ વિજયી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષકસંઘની ચૂંટણી બાબેન પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવી હતી. જેમાં ચૂંટણી કન્વીનર...

ઉમરપાડાના ૫૧ ગામોને સિંચાઈનું પાણી મળે એ માટે ૬૫૧ કરોડના ટેન્ડરને મંજૂરી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉમરપાડા તાલુકાના ૫૧ અને ડેડીયાપાડા તાલુકાના ૨૨ મળી ૭૩ આદિવાસી ગામોનાં ખેડૂતોને સિંચાઇની...

સુરતમાંથી કોરોના પોઝીટીવ યુવક વતન ભાગી જતા FIR દાખલ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરતનાં સીમાડામાં રહેતો પરેશ કનુભાઈ કોરાટનો કોરોનાં રેપીડ એન્ટિજન ટેસ્ટ પોઝીટીવ આવતા, પાલિકાના આરોગ્ય વિભાગે આ...

સોમવારથી ૧૨ કોમર્સની પૂરક પરીક્ષા, સુરતમાં ૭૨૦૦ વિદ્યાર્થીઓની કસોટી થશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત સહિત રાજયભરમાં તારીખ ૨૮ મી સપ્ટેમ્બર થી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા શરૂ થનાર...

“સાવચેતીને સંગ, જીતીશુ જંગ” ના ધ્યેય મંત્ર સાથે ડાંગમાં “કોવિડ-૧૯ વિજયરથ” નું આગમન 

સુબિર તાલુકાના શિંગાણા ગામે રથનું આગમન થતા ગ્રામજનોએ કર્યું સ્વાગત : કલાકારોએ જગાવી જનચેતના (અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : તા: ૨૭:...

લોકવિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર કેતન શાહને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020)ના એમ્બેસેડર બનાવાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP 2020)ને, 29 જુલાઈ 2020 ના રોજ ભારતના કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી...

Other