Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

માંગરોળ તાલુકાના લુવારા ગામે વનમંત્રી ગણપતભાઇ વસાવાના હસ્તે ૫૦ લાખના વિકાસકામોનું લોકાર્પણ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાના લુવારા ગામે રાજ્યના વન અને આદિજાતિ વિભાગનાં સિનિયર કેબીનેટ મંત્રી ગણપતભાઇ વસાવાના હસ્તે...

સોનગઢ વોર્ડ નંબર 6ના સભ્ય બાનુબેન પઠાણની વિકાસના કામો બાબતે પાલિકામાં રજૂઆતો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :  સોનગઢ નગરપાલિકા ના વોડ નંબર 6 ના સભ્ય બાનુબેન શાબાશ ખાન પઠાણ દ્વારા તેઓના મત વિસ્તારમાં...

પત્રકાર એકતા સંગઠન તાપી જિલ્લાના હોદ્દેદારો નિમાયા : લોકશાહી ઢબે ચૂંટણી કરી હોદ્દેદારોને પસંદ કરાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  દેશની ચોથી જાગીરી એટલે પત્રકારો કે જેમના સિરે સમાજની સમસ્યાઓ ઉજાગર કરવાની જવાબદારી હોય છે તેવા પત્રકારોના...

તાલુકા મથક માંગરોળ ખાતે કપિરાજનો આતંક : એક જ દિવસમાં ત્રણને નિશાન બનાવ્યા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : છેલ્લા કેટલાક દિવસોથી તાલુકા મથક માંગરોળ ખાતે ચાર જેટલાં કપિરાજો પ્રજાજનોને હેરાન કરી રહ્યા છે.મકાનોમાં...

ઉકાઈ ડેમના હાઇડ્રોમાં સતત ૪૮ દિવસ પાણી છોડી ૧૨૧ કરોડનું વીજ ઉત્પાદન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ઉકાઈની કેનાલમાંથી સતત હાઇડ્રોમાં પાણી છોડવાનું ચાલુ રાખતાં ૪૮ દિવસમાં ૧૨૧ કરોડ રૂપિયાનું વિક્રમજનક વીજ...

સુરત સહિત રાજ્યમાં MBA-MCAમાં ૧૫ હજાર બેઠકો સામે માત્ર ૪૪૦૦નું રજિસ્ટ્રેશન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત સહિત ગુજરાત રાજ્યમાં MBA-MCA માં ૧૫ હજાર બેઠકો સામે માત્ર ૪૪૦૦ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થતાં પ્રવેશ...

સુરત જિલ્લા પંચાયતના નવા ભવનનું સોમવારે CM ઇ-ભૂમિપૂજન કરશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :સુરત જિલ્લા પંચાયતનું નવું ભવન પીપલોદ ખાતે ૨૯.૪૦ કરોડના ખર્ચે ઉભું કરવામાં આવનાર છે. આ ભવન...

હાથરસમાં બનેલી સામુહિક બળાત્કારના સુરત જિલ્લામાં પડેલો પડઘો, સોમવારે મોસાલી ચારરસ્તા ખાતે, જિલ્લા કોગ્રેસનાં ધરણા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લાની ૧૯ વર્ષની દલિત વર્ગની યુવતી સાથે કથિત રીતે થયેલા સામુહિક બળાત્કાર અને...

તાપી જિલ્લામાં અનલોક-૫ અંગેનું જાહેરનામું 

(માહિતી બ્યુરો, વ્યારા) : નોવેલ કોરોનાં વાયરસ COVID-19 કે જેને WHO ઘ્વારા મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબઘમાં કેન્દ્ર...

તાપી જિલ્લામાં શ્રમિકોની સલામતી સંદર્ભે જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા)  : નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. સરકારશ્રીના આરોગ્ય...

Other