Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

ખરીફ ઋતુમાં ખાતરોની ઉપલબ્ધતા તેમજ દુરૂપયોગ અટકાવવા તાપી જિલ્લામાં ટાસ્ક ફોર્સની રચના

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૫. તાપી જિલ્લામાં ખરીફ ઋતુમાં ખાતરોની ઉપલબ્ધતા તેમજ દુરૂપયોગ અટકાવવા ટાસ્ક ફોર્સની રચના અંગે જિલ્લા સમાહર્તા શ્રી...

હાઈવે સેફટી ટાસ્ક ફોર્સ કમિટીની સમીક્ષા બેઠક તાપી જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાઈ

માનનીય સુપ્રિમ કોર્ટના આદેશના સ્પષ્ટ અમલીકરણ માટે હાઈવે ઓથોરિટી સહિત સબંધિત અધિકારીશ્રીઓને તાકીદ કરતા કલેકટરશ્રી દેવ ચૌધરી   (પ્રતિનિધિ દ્વારા,...

વોટ્સએપ નંબર પરથી 20 જેટલી સરકારી સેવાઓ ઘરે બેઠા મળતી થશે : ગુજરાત સરકાર અને મેટા વચ્ચે એમ.ઓ.યુ. થયા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલી નાગરિક દેવો ભવ:ની વિભાવના સાકાર કરવાની દિશામાં ગુજરાતનું વન ડે ગવર્નન્સથી વોટ્સએપ ગવર્નન્સની દિશાનું એક...

ડોલવણમાં ધરતી આબા જનભાગીદારી અભિયાન હેઠળ વિશેષ કેમ્પ યોજાયો

પદમડુંગરી પ્રાથમિક શાળા ખાતે આયોજિત કેમ્પમાં ૨૦૬ લાભાર્થીઓ વિવિધ યોજનાકીય લાભોથી લાભાન્વિત થયા (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 25. ડોલવણ...

વસ્તી ગણતરી-૨૭ : ઓનલાઇન ‘સ્વ-ગણતરી’ માટે ગણતરીના દિવસો બાકી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૨૫ :- ભારત સરકારના વસ્તી ગણતરી-૨૦૨૭ અભિયાન અંતર્ગત ઓનલાઇન ‘સ્વ-ગણતરી’ કરવાની મુદત ટૂંક સમયમાં પૂર્ણ...

તાપી જિલ્લાના સીમ-વગડા અને માર્ગો પર ખીલેલા ગુલમહોરના મનમોહક ફૂલોની નયનરમ્ય ઝલક

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૫ :- કુદરતી સૌંદર્યથી સમૃદ્ધ તાપી જિલ્લામાં આ દિવસોમાં પ્રકૃતિનો અદભુત નજારો જોવા મળી રહ્યો...

અસહ્ય ગરમીમાં પણ ખેડૂત ઉઘાડા પગે અન્ન પકવે : અન્નદાતાની આ પરિશ્રમયાત્રા ખરેખર અવર્ણનીય છે

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : એક તરફ અસહ્ય ગરમીમાં ધનિક વર્ગ એક ક્ષણ પણ એરકન્ડીશન વિના રહી શકતો નથી, ત્યારે બીજી...

નિઝરના શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત તાલુકા યોગ શિબિર યોજાયો

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લા નિઝરના શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત...

ઉચ્છલ તાલુકામાં વડપાડાનેસુ ખાતે નિવાસી શાળા અને સરકારી કુમાર-કન્યા છાત્રાલયોના રૂા.૮૮.૦૫ કરોડના કામોનું ખાતમુહુર્ત કરતા કેબીનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને રાજ્યમંત્રીશ્રી ડૉ.જયરામભાઈ ગામીત

આપણા બાળકોના શિક્ષણના ભવિષ્યની ચિંતા સરકાર કરે છે. વાલીઓએ પણ વિદ્યાર્થીઓની દરકાર લેવી જોઈએ. આદિવાસી વિસ્તારમાં ઉમરગામથી અંબાજીના ૨૭ વિધાનસભા...

જેલની કોટડી બની જ્ઞાનની પાઠશાળા

રાજ્યની અલગ અલગ જેલમાં રહેલા ૪૪ બંદીવાનો બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ જેલ પ્રશાસનની મહેનત અને માર્ગદર્શનથી બંદીવાનોના જીવનમાં આવ્યું પરીવર્તન ગુજરાતની...