વ્યારા અને ડોલવણ તાલુકાનાં દિવ્યાંગજન મતદારો માટે વ્યારામાં ડો.આંબડેકર ભવન ખાતે દિવ્યાંગજન મતદારો માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું
દિવ્યાંગજન મતદાર જાગૃતિ અભિયાન -૨૦૨૪ - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૫: આજ રોજ જિલ્લાની વ્યારા વિધાનસભા ૧૭૧ માં નોંધયેલા દિવ્યાંગજન...
