Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

ઘરફોટ ચોરીમાં છેલ્લા બે વર્ષથી નાસ્તા-ફરતા રીઢા ગુનેગાર વિપુલ ભુરીયાને યુ.પી.ના ગોરખપુર ખાતેથી પકડી પાડતી સોનગઢ પોલીસ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  પોલીસ અધિક્ષકશ્રી, તાપી તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી નિઝરએ તાપી જીલ્લાના નાસતા-ફરતા આરોપીની તપાસ કરી નક્કર કામગીરી...

મોટામિયા માંગરોલ ખાતે ટોરોન્ટો મુસ્લિમ પ્રિમીયર લીગ સિઝન ૩ ની ફાઈનલ મેચમાં આફ્રીકા ઈગલની ટીમ વિજયી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સાઉથ ગુજરાત મુસ્લિમ ક્રિકેટ એસોસિએશન આયોજીત ટોરોન્ટો મુસ્લિમ પ્રિમીયર લીગ સિઝન ૩ ની ફાઈનલ મેચ માંગરોલનાં...

બાજીપુરા હાઇસ્કુલ તથા બુહારી હાઇસ્કુલમાં કેરિયર ગાઈડન્સ અને કેરિયર કાઉન્સેલિંગનો કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સમગ્ર શિક્ષા અભિયાન, ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, તાપી, જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરશ્રીની કચેરી, તાપી તથા...

સુણેવકલ્લાનાં શ્રી સ્વામિનારાયણ મંદિરનો છઠ્ઠો પાટોત્સવ ઉજવાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : હાંસોટ તાલુકાનાં સુણેવકલ્લા ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરનો છઠ્ઠો પાટોત્સવ સદગુરુ શ્રી નીલકંઠ ચરણ સ્વામીનાં સાંનિધ્યમાં યોજવામાં...

સમગ્ર શિક્ષા કચેરી સુરત તથા બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ આયોજીત કેરિયર કાઉન્સિલિંગ એન્ડ ગાઈડલાઈન્સ સેમીનાર તળાદ માધ્યમિક શાળામાં યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સમગ્ર શિક્ષા કચેરી, સુરત પ્રેરિત બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા કેરિયર કાઉન્સિલિંગ એન્ડ ગાઈડલાઈન્સ સેમીનારનું આયોજન...

ગાંધી નિર્વાણ દિન : ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં બાપુને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : 30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન નિમિત્તે દેશભરમાં અનેક સ્થળોએ સર્વધર્મ પ્રાર્થનાસભાઓનાં આયોજન સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને...

સારસ્વત કપ-11 : ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજનગર ઝોન ચેમ્પિયન

રાજનગર ઝોન તરફથી રમતાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીન પટેલે 'બેસ્ટ બોલર' નો ખિતાબ હાંસલ કર્યો (પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ...

૩૦મી જાન્યુઆરી – શહીદ દિન નિમિત્તે કલેક્ટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૩૦, તાપી. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીર જવાનોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા શહીદ વીરોની...

વાલોડનાં ભીમપોરના યુવા સરપંચે તમાકુમુક્ત ગામ બને તે માટે કરી પ્રશંસનીય પહેલ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૩૦: આજરોજ વાલોડ તાલુકાનાં ભીમપોર ગામનાં યુવા સરપંચશ્રી દિક્ષિતભાઈ ગોપાળભાઈ ગામીત એ ગામનાં પ્રથમ નાગરીક તરીકે...

વ્યારાનાં મગરકુઈ ગામમાં વિશ્વ રક્તપિત દિવસની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા તાલુકામાં રક્તપિતજન જાગૃતિ અભિયાન અંતર્ગત તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદીર છીંડીયાના મગરકુઈ ગામમાં વિશ્વ રક્તપિત દિવસની...

Other