Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

ઉમરા પોલીસ સ્ટેશન પાસે શિવરંજની આયોજીત નવરાત્રી મહોત્સવમા અવેરનેસ ફેલાવી

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ગત રોજ તા. 02/10/2025 ના રોજ ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આવેલ માલાબાર ગોલ્ડ જ્વેલર્સ ઘોડ...

સોનગઢમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનાઓમાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૦૩/૧૦/૨૦૨૫ ના રોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ...

સોનગઢના ખેરવાડા ખાતે શ્રી તાપી માતાના મંદિરનું ભવ્ય નિર્માણ થશે : મંદિરનું ભૂમિપૂજન યોજાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ખેરવાડા ગામે બંગલી ફળિયા ખાતે સુર્યપુત્રી તાપી માતાનું નવનિર્મિત મંદિરનું ભૂમિપૂજન તા...

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીનાં માતૃશ્રી દેવલોક પામ્યા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીનાં માતૃશ્રી જાનકીબેન ભીખાભાઈ ચૌધરીનું દુઃખદ અવસાન થયેલ છે....

વીરપુરમાં રોડ અને પુલના ત્રણ કામોને મંજુરી મળતા ધારાસભ્યે ખાતમુહૂર્ત કર્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.03, તાપી. વાલોડ તાલુકાના વિરપોર ખાતે રોડ અને પુલના બાંધકામ માટે આજે તા.૩ ઓક્ટોબર ખાતમુહુર્ત કરવામાં...

તાપીના ઝાંખરી ખાતે કેબીનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ૬૬ કેવી સબસ્ટેશનનું લોકાર્પણ કરાયું

દશેરા અને ગાંધી જયંતિના શુભ દિને ખેડૂતોને ૨૪ કલાક વીજળી મળે તેવા શુભ આશયથી ૧૧ કરોડના ખર્ચે સબસ્ટેશન શરૂ કરાયું...

તાપી જિલ્લાના નવરચિત ઉકાઈ તાલુકા કચેરીઓનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

દશેરા અને ગાંધી જયંતિ નિમિત્તે તાપી જિલ્લાના નવરચિત ઉકાઈ તાલુકાનો વિધિવત પ્રારંભ રાજ્ય સરકાર હંમેશા પ્રજાહિતમાં નિર્ણય લે છે. તાપી...

માટીનાં ગરબાને પરંપરાગત રીતે અંતિમ દિવસે મુહૂર્ત મુજબ તેનાં ગંતવ્ય સ્થાને વળાવવા જતી એક નવપરણિત મહિલા ઓલપાડ નગરમાં કેમેરાની નજરે પડી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  સમય ભલે બદલાયો પરંતુ માટીનાં ગરબાનું મહત્વ આધુનિક સમયમાં પણ યથાવત રહ્યું છે. આદ્યશક્તિની આરાધના કરવા...

કીમ પ્રાથમિક શાળાનાં કર્મનિષ્ઠ અને કર્મયોગી આચાર્ય દિનેશચંદ્ર પટેલનો વિદાય સમારંભ યોજાયો

છેલ્લાં 11 વર્ષથી અવિરત સેવા બજાવી રહેલાં કર્મનિષ્ઠ અને કર્મયોગી HTAT આચાર્ય નિવૃત્ત થતાં તેમનાં વિદાય સમારંભમાં ભાવુક દ્રશ્યો સર્જાયા...

દેગામાં ટીચકપુરા રસ્તાના ડાયવર્ઝન અંગે જાહેરનામું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૧. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દેગામા ટીચકપુરા રોડ અને મીઢોળા રીવર પરના રસ્તાનો વાહન વ્યવહાર બંધ કરી...

Other