Year: 2026

નિઃસ્વાર્થ સેવાનો ભાવ જીવનને અમૂલ્ય બનાવે છે : ડો. મતાઉદ્દીન ચિશ્તી

બ્રહ્માકુમારીઝ માંગરોલ સેવા કેન્દ્ર દ્વારા સ્નેહમિલન, સરપંચ સન્માન કાર્યક્રમ યોજાયો (પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :   મોટામિયા માંગરોલ મુકામે બ્રહ્માકુમારીઝ માંગરોળ સેવા...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા તાપી ખાતે ૨૩મી વૈજ્ઞાનિક સલાહકાર બેઠક યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : "ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરૂસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન...

વડોદરા રીજયનના PMG શ્રી દિનેશકુમાર શર્માની ઉપસ્થિતિમાં ૩૯૩ પોસ્ટ માસ્ટરોનું સન્માન કરાયું

૪૦૦ ગ્રાહક જોડાણનો લક્ષ્યાંક પૂર્ણ કરનારા કર્મયોગીઓનું બહુમાન કરતાં દિનેશ શર્મા ---   વ્યારા ખાતે 'અનુબંધ ડાકઘર' સન્માન સમારોહ યોજાયો ---...

માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર શિક્ષકના પરિવારને માત્ર ૪ મહિનામાં રૂ. ૧ કરોડનું વળતર ચુકવાયું

તાપી જિલ્લામાં લોક અદાલતના માધ્યમથી નિરાધાર પરિવારને મળ્યો કાયદાકીય સહારો ---  વ્યારાની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ કોર્ટનો માનવતાવાદી અભિગમ --- (પ્રતિનિધિ દ્વારા,...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઇ દ્વારા VB G RAM G કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

(અર્જુન જાધવ દ્વાર, વઘઇ) : ડાંગ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વઘઇ દ્વારા તા. ૦૩/૧૨/૨૦૨૬ અને ૦૪/૦૧/૨૦૨૬ ના...

વ્યારા નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકનું વેચાણ કરનારાઓ પાસેથી દંડ વસૂલ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : માનનીય અગ્ર સચિવશ્રી, શહેરી વિકાસ વિભાગના અધ્યક્ષસ્થાને યોજાયેલ સમીક્ષા બેઠકમાં આપવામાં આવેલ સૂચનાઓના અનુસંધાને તા.૦૧/૦૧/૨૦૨૬ના રોજ...

ભારત વિકાસ પરિષદના ‘અમૃત્તમ’ કાર્યકર્તા સંમેલનમાં VNGUના વિધાર્થીઓ દ્રારા આદિવાસી નૃત્યની મનોહર રજૂઆત

(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : ભારત વિકાસ પરિષદ પ્રશ્ચિમ ક્ષેત્ર (ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા)દ્રારા આયોજિત 'અમૃત્તમ' કાર્યકર્તા સંમેલન તા:૦૩ જાન્યુઆરી...

ઓલપાડની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ખાતે નેશનલ મીન્સ એન્ડ મેરીટ કમ સ્કોલરશીપ એકઝામ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : આર્થિક કારણોસર થતાં ડ્રોપઆઉટનો રેશિયો ઘટી રહે અને નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ પોતાનો ધોરણ 12...

પી.પી. સવાણી વિદ્યામંદિર, કાટગઢ ખાતે રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં નવનિર્મિત હોસ્ટેલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન

‘વ્યારા સબસે ન્યારા’ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળતા મંત્રી ડો. જયરામભાઈ ગામીત --- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ૦૩. :- તાપી જિલ્લાના વ્યારામાં...

ઉચ્છલ તાલુકામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કડક તપાસ હાથ ધરાઈ

ગોળના એકમોનું ચેકિંગ હાથ ધરાતા ખાદ્ય સુરક્ષાના ધોરણો સંતોષકારક --- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 03. :- તાપી જિલ્લાના ઉચ્છલ...