વરીયાવની કવિશ્રી અમૃત ઘાયલ પ્રાથમિક શાળા ક્રમાંક 313 માં ડીજીટલ સ્કીન સાથેનો અનોખો સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સૂર્યપુત્રી તાપી કિનારે વસેલું પૌરાણિક 'વારિતાપ્ય' જે વરિયાવથી ઓળખાય છે તે એક સમયનું વેપારી બંદર અને પારસીઓનું...
