Month: September 2025

સોનગઢની સિંગલખાચ પ્રાથમિક શાળા ખાતે સ્વછતા અભિયાન વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા તારીખ ૨૨/૦૯/૨૦૨૫ ના રોજ પ્રાથમિક શાળા...

બાળ દેવો ભવ : ઓલપાડનાં મોર ટુંડા ગામની આંગણવાડી બહેનો માતા યશોદા એવોર્ડથી સન્માનિત

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાનાં દિહેણ સેજાની મોર ટુંડા ગામની આંગણવાડી ખાતે ફરજ બજાવતાં વર્કર બહેન શ્રીમતી રોશનીબેન રાહુલભાઈ...

“સ્વચ્છતા હી સેવા -૨૦૨૫ અભિયાન અંતર્ગત તાપી જિલ્લાની વિવિધ આંગણવાડીઓમાં નાનાં ભૂલકાઓને રમૂજી રીતે શીખવાયા સ્વચ્છતાના પાઠ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૨૨. “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અભિયાન અંતર્ગત તાપી જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં આજ રોજ નાનાં ભૂલકાઓને સ્વચ્છતા...

“સ્વચ્છતા હી સેવા- ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત તાપી જિલ્લામાં વિશેષ સ્વચ્છતા કાર્યક્રમો યોજાયા

ગામજનોએ સ્વચ્છતા જાગૃતિ અને સ્વસ્થ જીવનશૈલીના સંકલ્પ સાથે શ્રમદાન કર્યું - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૨૨. રાજ્ય સહિત તાપી જિલ્લામાં...

જિલ્લાના વરિષ્ઠ નાગરિકોને સાધન સહાય કેમ્પમાં જોડાવા માટે સાંસદ સભ્ય પ્રભુભાઈ વસાવાએ અનુરોધ કર્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૨, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સામાજીક ન્યાય અને અધિકારતા વિભાગ દ્વારા આશીર્વાદરૂપ રાષ્ટ્રીય...

છેલ્લા પાંચ મહિનાથી પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા-ફરતા આરોપીને પકડી પાડતી સોનગઢ પોલીસ

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પો.ઈન્સ. એન.એસ. ચૌહાણ, સોનગઢ પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ સુચના આધારે, સોનગઢ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ...

ઓલપાડ બ્રાન્ચ પ્રાથમિક શાળામાં બાળકોને શ્રાધ્ધ પક્ષ નિમિત્તે તિથિ ભોજન આપવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : હિંદુ ધર્મનાં લોકોમાં શ્રધ્ધાથી પિતૃઓને જે અંજલિ આપવામાં આવે છે તેને શ્રાધ્ધ કહેવાય છે. મનુષ્ય માત્ર...

પરીવારથી વિખુટા પડેલ આધેડ મહિલાનું તેના પરીવાર સાથે સુખદ મિલન કરાવતી નિઝર પોલીસ

(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : આજરોજ નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત ૧૧૨ જનરક્ષક ને ફોન આવતા નેવાળા ગામે તા.નિઝર ખાતે...

સોનગઢ માર્ગ અને મકાન વિભાગ દ્વારા પૂરજોશ ડામર પેચ અને જંગલ કટિંગની કામગીરી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જિલ્લા પંચાયત તાપીની બાંધકામ શાખા દ્વારા ભારે વરસાદને કારણે નુકસાન પામેલ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર  તાપી...

સોનગઢ ખાતે “આદિસેવા અભિયાન” અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા ૨૦૩ આદિજાતિ ખેડુતોને વન અધિકારપત્રો તેમજ દવા છંટકાવ પંપ, બકરા એકમ, ટ્રેક્ટર, રોટાવેટર મશીન જેવી સહાય સાથે કુલ ૨૪૦ લાભાર્થીઓને સીધો લાભ અપાયો

Other