Year: 2024

તાપી જિલ્લા કક્ષા વોલીબોલ સ્પર્ધામાં બુહારી શાળાના વિધાર્થીઓ ઝળક્યા

16 ખેલાડીઓ ગુજરાત રાજ્યકક્ષાએ તાપી જિલ્લા કક્ષાની ટીમ વતી રમવા જશે. (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તાપી જિલ્લા કક્ષાએ વોલીબોલ સ્પર્ધા,...

જમાઈ દ્વારા વિધવા સાસુનાં પેન્શનની માંગણી કરી હેરાનગતિ કરતા સાસુએ માંગી 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ વ્યારા તાલુકાના એક ગામમાંથી એક માજીએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરી જણાવેલ...

નવરાત્રિ પર્વ દરમિયાન અભયમ્ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન તાપી ટીમ મહિલાઓની મદદ, માગૅદશૅન અને બચાવ માટે તૈનાત રહેશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આગામી નવરાત્રી પર્વ દરમિયાન મહિલાઓ અને યુવતીઓ મોટી સંખ્યામા ગરબા સ્થળે એકત્રિત થાય છે જેઓ સાથે...

ઓલપાડની કરમલા પ્રાથમિક શાળામાં બાળકોને શ્રાધ્ધ પક્ષ નિમિત્તે તિથિ ભોજન આપવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : હિંદુ ધર્મનાં લોકોમાં શ્રધ્ધાથી પિતૃઓને જે અંજલિ આપવામાં આવે છે તેને શ્રાધ્ધ કહેવાય છે. મનુષ્ય માત્ર...

આહવા પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં જ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ આહવા પોલીસ...

ગિરિમથક સાપુતારા ખાતે સર્વ જ્ઞાતિ યુવક મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન .

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ગિરિમથક સાપુતારાની તળેટી વિસ્તારમાં આવેલ સર્વ જ્ઞાતિ યુવક મંડળ ગોટીયામાળ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં 58...

સાપુતારાનાં જૈન દેરાસરથી સનરાઈઝ પોઇન્ટ સુધીનો રસ્તો ચંદ્રની સપાટી સમાન બન્યો છતા તંત્ર નિંદ્રાધીન

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારાનાં જૈન દેરાસરથી સનરાઈઝ પોઇન્ટ સુધીનાં રસ્તાની હાલત બિસ્માર જોવા મળી રહી...

સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલમાં યોજાયો

નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન (યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર) દ્રારા માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલ, વ્યારા ખાતે આજ રોજ...

ધારાસભ્યની ટર્મ પુરી થાય તે પહેલા જ સ્ટેન્ડની લાદી સહીત કોંક્રિટ ઉખડી જતા સૌનો સાથ સૌનો વિકાસમાં ભ્રષ્ટ્રચારની ગંધ.

ધારાસભ્ય ફંડની ગ્રાન્ટમાંથી બનાવેલ પીકઅપ સ્ટેન્ડ તેમનો કાર્યકાળ પૂર્ણ ન થવા છતા જર્જરિત બની જતા વિકાસમાં ભ્રષ્ટાચાર બહાર  (અર્જુન જાધવ...

સરકારી વિનયન અને વાણિજય કોલેજ આહવા ખાતે “ગાંધી અને તેના રચનાત્મક કાર્યો” અને “યુવાનોનું સામાજીક દાયિત્વ” વિષય અંગે વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો

-(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : સરકારી વિનયન અને વાણિજય કોલેજ-આહવા ખાતે આચાર્ય ડૉ.યુ.કે.ગાંગુર્ડેના માર્ગદર્શન હેઠળ, સપ્તધારાની સામુદાયિક સેવા ધારા અને...