‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ મહાઝુંબેશ હેઠળ આદિજાતિ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ તાપી જિલ્લાના વિવિધ આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી
વહિવટી તંત્ર, તબીબો અને જન-ભાગીદારીના સહિયારા પ્રયાસોથી છેલ્લા એક અઠવાડિયામાં કોરોના કેસો ઘટ્યા છે: મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા ........... કોરોનાની લહેર...
