Year: 2021

તાપી જીલ્લામાં આજે 35 નવા કેસો નોંધાયા : 657 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 35 નવા કેસ, નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3676 પોઝિટિવ...

એનપીસીઆઇએલ-કાકરાપાર અણુવિદ્યુત મથક દ્વારા માંડવી અને વ્યારાની સરકારી કોવિડ હોસ્પિટલોમાં ૧૨૦ ઑક્સિજન બેડ અને અન્ય જીવનરક્ષક દવાઓની વ્યવસ્થા માટે કુલ રૂ. ૯૭.૦૦ લાખની સહાય

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :માંડવી તાલુકો અને આસપાસના વિસ્તાર અને તાપી જિલ્લામાં વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ કોરોના વાયરસનું સંક્રમણ મોટા પ્રમાણમા જોવા...

તાપી આમ આદમી પાર્ટી દ્વારા વેક્સિનેશન માટે જન જાગૃતિ કાર્યક્રમ કરવા તંત્રનો સહયોગ માંગ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તાપી આમ આદમી પાર્ટી દ્વારા વેક્સિનેશન માટે જન જાગૃતિ કાર્યક્રમ કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદન...

તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામુલ્યે અનાજનો લાભ મળશે

તાપી જિલ્લાના કુલ ૧,૩૪,૧૭૩ રેશનકાર્ડ ધારકોને આ લાભ મળશે ............... વ્યારા તાલુકાના સરૈયા ગામે કલેક્ટરશ્રી આર.જે.હલાણીએ અનાજ વિતરણ કર્યું .................

સુરત જીલ્લાના માંડવી પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનાના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડતી તાપી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  અધિક પોલીસ મહાનિદેશકશ્રી , સુરત વિભાગ , સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી , તાપીએ તાપી જીલ્લાના નાસતા ફરતા...

તાપી જીલ્લામાં આજે 31 નવા કેસો નોંધાયા : 691 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 31 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3641 પોઝિટિવ...

તાપી : કોવિડ-19 સંદર્ભે કેટલાક પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી)  : 13: સમગ્ર દેશમાં કોરોના વાયરસ કોવિડ-૧૯ની અસરને ઘ્યાને લેતા ભારત સરકારશ્રીના ગૃહ મંત્રાલયનાં તા.29/04/2021ના હુકમથી...

માંડવી, માંગરોળ તથા ઉમરપાડા તાલુકાના ૧૦૦ ગામોમાં કોવિડ રાહત કીટનું વિતરણ

સામાજિક ન્યાય કેન્દ્રની પહેલ: ગુજરાતના ૧૧૦૦ ગામડાઓમાં જરૂરિયાતમંદ પરિવારોને કોવિડ કીટ વિતરણ કરાશે (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): માંડવી તાલુકાના સઠવાવ...

માંગરોળ તાલુકામાં સસ્તા અનાજના વિતરણનો પ્રારંભ : સવારથી જ ગ્રાહકોની લાંબી લાઈન લાગી

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ):  માંગરોળ તાલુકામા આજે બે દુકાનોમાં સમાવિષ્ટ ગામોમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ એન.એફ.એસ.એ હેઠળ કાર્ડ ગ્રાહકોને...

તાપી જિલ્લામાં કોરોનાથી ૧૫૦૦ જેટલા મરણ થયેલ હોવાના દૈનિકોમાં પ્રકાશિત થયેલ માજી સાંસદશ્રી ડો.તુષાર ચૌધરીના નિવેદનને રદિયો અપાયો 

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.૧૨: તારીખ ૧૨ મે-૨૦૨૧ના રોજ તાપી જિલ્લાના કેટલાક દૈનિકોમાં પ્રકાશિત થયેલ માજી સાંસદશ્રી ડો.તુષાર ચૌધરીના...