Year: 2020

સુરતના સહારા દરવાજા ખાતે TRB જવાનની દાદાગીરી : જુઓ વાયરલ વિડીયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  ગાડી ચાલક સાથે કરી રહ્યા છે TRB જવાની દાદાગીરી....? જે TRB જવાનને ગાડી પકડવા નો...

સુરત જિલ્લામાં ઉમરપાડા, માંડવી અને મહુવા ખાતે વિશ્વ આદિવાસી દિન’ની ઉજવણી કરવામાં આવશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આદિવાસી સમાજની ભવ્ય અને ઐતિહાસિક વિરાસત, પરંપરાગત વારસો અને અસ્મિતાને ઉજાગર કરવાના ભાગરૂપે તા.૯મી ઓગસ્ટને...

ડાંગ જિલ્લાના યોગ ટ્રેનરોને ઓનલાઈન પ્રમાણપત્ર વિતરણ કરતા મુખ્યમંત્રીશ્રી 

વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલા કાર્યક્રમમાં આહવા ખાતે કલેક્ટરશ્રી સહિતના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત (અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  વઘઇ; તા; ૭;...

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તથા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ની કચેરી, તેમજ સ્વિમેર હોસ્પિટલ...

સુમુલ ડેરીની ૧૪ બેઠકો માટે મતદાન સપન્ન : સરેરાશ ૯૮ ટકા મતદાન : માંગરોળ નું ૯૬ ટકા મતદાન થયું

(નઝીર પાંડોર-માંગરોળ)  : આજે તારીખ ૭ મી ઓગષ્ટનાં રોજ સુમુલ ડેરીની કુલ ૧૬ બેઠકમાંથી બે બેઠકો બિનહરીફ થઈ હતી જેથી આજે...

તાપી જિલ્લામાં વ્યારા અને કુકરમુંડા ખાતે મંત્રીશ્રીની ઉપસ્થિતીમાં ‘વિશ્વ આદિવાસી દિન’ની ઉજવણી થશે

(માહિતિ વિભાગ દ્વારા, વ્યારા) : વ્યારા:શુક્રવાર: આદિવાસી સમાજની ભવ્ય અને ઐતિહાસિક વિરાસત, પરંપરાગત વારસો અને અસ્મિતાને ટકાવવાના પ્રયાસોના ભાગરૂપે તા.૯મી...

તાપી જિલ્લામાં ગણેશ ઉત્સવ સંદર્ભે કલમ-૧૪૪ અન્વયેનું જાહેરનામું

(માહિતિ વિભાગ દ્વારા, તાપી) :  વ્યારા; શુક્રવાર: ચાલુ વર્ષે તા.૨૨/૦૮/૨૦૨૦થી ગણેશ ઉત્સવ શરૂ થનાર છે તથા તા.૦૧/૦૯/૨૦૨૦નાં રોજ શ્રી ગણેશજીની...

તાપી જિલ્લાના ૨૦ યોગ કોચ-ટ્રેનર્સને પ્રમાણપત્ર એનાયત કરાયા

ગાંધીનગર ખાતે યોજાયેલ સમારોહમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રમાણપત્ર એનાયત કરાયા (માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા;શુક્રવાર:...

વ્યારામાં મંદિરનાં પુજારી કોરોના પોઝિટિવ નિકળ્યા : આજે જીલ્લામાં ફક્ત એક કેસ નોંધાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ વ્યારાનો 1 કોરોના પોઝિટિવ દર્દી ઉમેરાયો છે. આ સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 183...

માંગરોળ સહિત સમગ્ર તાલુકામાં મેઘરાજાની મહેર : નાળા છલકાયા, માર્ગો પરથી પાણી વહેવા લાગ્યા, ખેતરો પાણીથી છલોછલ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ઘણાં લાંબા સમયનાં વિરામબાદ સવારે ચાર વાગ્યાથી તાલુકા મથક માંગરોળ સહિત સમગ્ર માંગરોળ તાલુકામાં મેઘરાજા...