Year: 2020

તાપી જિલ્લા પત્રકાર એકતા સંગઠનનાં નવાં પ્રમુખ તરીકે રાકેશ ચૌધરીની વરણી

પત્રકારો માટે અલગ કાયદો, વ્યવસ્થા, વીમો, સુરક્ષા પુરી પાડવા સંદર્ભે સંગઠન એકજુથ પત્રકારો પર હીટલરશાહી કે બાંયો ચડાવનાર સામે કડકાઇથી...

બારડોલીના ભામૈયા ગામે ૪ ભૂલકાઓ રતનજ્યોતના ઝેરી બી ભૂલમાં ખાઈ જતા તબિયત લથડી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : બારડોલી તાલુકાનાં ભામૈયા ગામે હળપતિવાસમાં રહેતા, ૪ ભૂલકાઓએ ભૂલમાં રતન જ્યોતના ઝેરી બી ભૂલમાં ખાઈ...

GIPCL રચિત દીપટ્રસ્ટ દ્વારા સ્વ-સહાય જૂથની બહેનોને ફળાઉ રોપાનું વિતરણ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ગત વર્ષમાં દીપ ટ્રસ્ટ દ્વારા સ્વ-સહાય જૂથની બહેનો માટે એક રસોડાથી રોગ મુકિત આરોગ્ય શિબીરનું...

કીમચોકડી ખાતે હાઇવે પર પડેલાં ખાડામા વૃક્ષ રોપીને કરાયો વિરોધ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં કીમચારરસ્તા ખાતેથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ  ૪૮ પસાર થાય છે. હાઇવે પર મસમોટા ખાડાઓને...

માંગરોળના મોસાલી ખાતે DGVCL કચેરી-બાપુનગર તરફ જતો માર્ગ જર્જરીત

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં મોસાલી ગામે માંગરોળ DGVCL ની કચેરી આવેલી છે.આજ વિસ્તારમાં નવીનગરી અને બાપુનગર જેવા રહેણાંક...

સુરતની ગોપીનાથ જેમ્સના ૪૨ રત્નકલાકારોએ પ્લાઝમા દાન કર્યું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : આજે જ્યારે મા-ભોમ પર કોરોનારૂપી આફતના વાદળો ઘેરાયા છે, તેવા સમયે સુરતના કોરોના યોદ્ધાઓ સમા રત્નકલાકારો...

મોસાલી-ઝંખવાવ મુખ્યમાર્ગ પર આંબાવાડી ગામે કાર-બાઇક વચ્ચે અકસ્માત.

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં આંબાવાડી ગામે એર્ટિગા કાર(નં.GJ-16-BN 6046)નાં ચાલકે યામાહા એફઝેડ (નં.GJ-21-S-0541)નાં ચાલકને અડફેટમાં લેતાં...

તાપી : કોરોનાનાં વધુ 13 કેસો નોંધાયા : કુલ કેસો 390

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 13 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 390 પોઝિટિવ...

તાપી : વ્યારાના ડુંગરગામ ખાતેથી એલસીબીએ 24 હજારનાં દારૂ સહિત એકને ઝડપી પાડયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા યારાના ડુંગર ગામ ખાતે રેડ કરતા દેશી તેમજ વિદેશી દારૂનો...

ડાંગ જિલ્લાના વન વિભાગના શ્રેણીબદ્ધ માર્ગોનું ખાતમુહૂર્ત કરતા વન મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા 

આદિજાતિ પ્રજાજનો અને આદિજાતિ વિસ્તારના સર્વાંગીણ વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ - આદિજાતિ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા સૌના સાથ-સૌના વિકાસ...