Tapi

ડોલારાના સરપંચે સ્વભંડોળમાંથી મુખ્યમંત્રી રાહતફંડમાં 51 હજારનો ફાળો આપ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : હાલમાં ચાલી રહેલ કોવિડ ૧૯ મહામારીમાં જરુરત મંદોને સહાયરૂપ થવા માટે ગામલોકો તરફથી યથાશકિતથી મળેલ દાન...

તાપી જિલ્લાના માયપુર ગામને ક્વોરોન્ટાઇન વિસ્તાર જાહેર કરાયો : ૬ ફળિયાના ૨૭૧ કુટુંબો (૧૧૭૧ વસ્તી) થયા હોમ ક્વોરોન્ટાઇન

જિલ્લા વહીવટી તંત્રે મીડિયાકર્મીઓને આપી વિગતો : પ્રજાજનોને "લોકડાઉન" અને "સોશિયલ ડિસ્ટનસિંગ" નું પાલન કરવાની સૂચના અપાઈ  (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) ...

મૂળ નાની ખેરવણના પરંતુ છેલ્લા ત્રણ માસથી સુરતની કિરણ હોસ્પિટલમાં ફરજ બજાવતા યુવાનનો “કોરોના” રિપોર્ટ પોઝેટિવ આવ્યો 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તા: ૨૧: તાપી જિલ્લામાં વ્યારા તાલુકાના માયપુર ગામની એક મહિલાનો "કોરોના" ટેસ્ટ પોઝેટિવ આવ્યા બાદ, નાની...

તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવનો પ્રથમ કેસ આવ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના વ્યારા તાલુકાની માયપુર ગામની મહિલાનો કોરોના કૅસનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ મહિલા દારુ વેેચાણ...

તાપી કલેકટરનો નવતર પ્રયોગ : ઈન્ટરનેટ ટેકનોલોજીના માધ્યમથી COVID-19 ના અસરગ્રસ્ત લોકોને મદદરૂપ થવાનો અભિગમ 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તા: ૨૦: "કોરોના"ને કારણે સર્જાયેલી "લોકડાઉન"ની સ્થિતિ વચ્ચે અસરગ્રસ્ત લોકોને ઈન્ટરનેટ ટેકનોલોજીના માધ્યમથી મદદરૂપ થવાનો નવતર...

તાપી જિલ્લામા અનુસૂચિત જાતિની ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલયની છાત્રાઓને આર્થિક સહાય ચૂકવાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તા: ૨૦: તાપી જિલ્લામાં "કોરોના"ને કારણે જાહેર કરાયેલા "લોકડાઉન" દરમિયાન જિલ્લામા કાર્યરત અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ...

તાપી જિલ્લામાં સરકારી કચેરીઓ સાથે કેટલીક સેવાઓ શરૂ

સોશિયલ ડિસ્ટનસિંગ સહિતના નિયત માપદંડોનું પાલન કરવાનું કલેક્ટરશ્રીની સૂચના  (પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તા: ૨૦: રાજ્ય સરકારશ્રીના દિશાનિર્દેશ અનુસાર તાપી...

જિલ્લાનાં બાળ સંભાળ ગૃહોના બાળકોને રૂ. ૧૫૦૦ ની સહાય

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને સમાજ સુરક્ષા ખાતુ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની...

જીલ્લા પંચાયત ક્ષેત્રીય આરોગ્ય કર્મચારી (કોવીડ કમાન્ડો) પરિવાર વતી તાપી જીલ્લા આરોગ્ય કર્મચારી મંડળે મુખ્યમંત્રી રાહત ફંડમા ૧,૧૧,૧૧૧નો ચેક કલેક્ટરને અર્પણ કર્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લા આરોગ્ય કર્મચારી મંડળ વ્યારા જયારે જયારે કુદરતી આફતો, દુષ્કાળ, અતિવૃષ્ટિ વખતે તથા સમાજ સેવાના કાર્યો...

તાપી જીલ્લના મત્સ્યોદ્યોગને અંદાજે 2.25 કરોડનું નુક્શાન : માછીમારોની સ્થિતી અત્યંત દયનીય

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લ્લાના માછીમારોને કોરોના કારણે માછીમારીની કામગીરી તેમજ વેચાણ બંધ થવાના કારણે અન્દાજીત 2.25 કરોડનુ નુકશાન...