Tapi

તાપી જીલ્લા એલ.સી.બી.એ સોનગઢ ટાઉનમાંથી સરકારશ્રીના જાહેરનામાનો ભંગ કરી માવા / મસાલા તથા સીગારેટ, સોપારીની બનાવટ જેવી અનાવશયક ચીજવસ્તુઓનું વહન કરતા ઇસમ વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી

લોકડાઉનની પરિસ્થિતિમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વ્યારા દ્વારા ખેડૂતતાલીમનો નવતર પ્રયોગ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કોરોનાવાયરસ ને કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.ક્રુ.યુ., વ્યારાએ રિલાયન્સ ફાઉન્ડેશનના સહકાર વડે ડાયલ-આઉટ કોન્ફરન્સ (ઓનલાઇન...

તાપી કલેકટરશ્રી હાલાણીની સંવેદનશીલતા : – શ્રમિકોને મહેનતાણું નહિ ચૂકવાયું હોવાની ફરિયાદમાં જાતતપાસ કરી શ્રમિકોની વ્હારે આવ્યા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા: ૧૩: "લોકડાઉન"ની સ્થિતિ વચ્ચે સોનગઢ તાલુકાની જે.કે.પેપર મીલના શ્રમિકોને ઇજારદાર દ્વારા સમયસર મહેનતાણું નહિ ચૂકવાતું...

તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ ખાતે ફલૂ ઓ.પી.ડી. તથા ફીવર ઓ.પી.ડી. શરૂ કરાઈ 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા ) : તા: ૧૩: "કોરોના" ના સંક્રમણને અટકાવવાના પ્રયાસના ભાગરૂપે, રાજ્ય સરકારના દિશા નિર્દેશ અનુસાર તાપી જિલ્લામાં ફલૂ...

નિઝર તાલુકામાં આવશ્યક ચીજવસ્તુઓની આડમાં ગુટખાની હેરાફેરી કરતા ૩ શખ્સ પકડાયા

(મુકેશ પાડવી  દ્વારા વેલ્દા-નિઝર) : કોરોના વાયરસનું સન્ક્ર્મણ ન ફેલાય તે માટે તાપી જિલ્લા સહિત રાજ્ય અને દેશભરમાં લોકડાઉન હોવા...

ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૨૯મી જન્મ જયંતીના ઊજવણીના ભાગરૂપે ISYM આયોજીત પોસ્ટર સ્પર્ધા ઉદાહરણ સમાન

લોકડાઊનમાં #Stay_Home_Stay_Safe ના સંદેશ સાથે જ રચનાત્મક રીતે ડો. બાબા સાહેબ આંબેડકર ની ૧૨૯ મી જન્મ જયંતી ની ઊજવણી રુપે...

સોનગઢ નગરના ૮૬ લાભાર્થીઓને ઘરે જઈને તંત્રે અનાજની કીટ આપી 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તા: ૧૧: સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા "લોકડાઉન" ની સ્થિતિમાં પ્રજાજનોને વિનામૂલ્યે અનાજ આપવાના લેવાયેલા નિર્ણય બાદ,...

“કોરોના” સામેના જંગમાં સેવાભાવી સંસ્થાઓ પણ પ્રશાસનની સાથે

વહીવટી તંત્રને અર્પણ કરાયેલ સેનિટાઝનિંગ કોરિડોર વ્યારાની જનક સ્મારક હોસ્પિટલ ખાતે કાર્યરત કરાયો  (પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તા: ૧૧: "કોરોના"...

તાપી જિલ્લામાં વ્યારાની જનરલ હોસ્પિટલ ઉપરાંત કાલિદાસ હોસ્પિટલને પણ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરાઇ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તા: 8:  "કોરોના"ના સંભવિત સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મળેલા દિશાનિર્દેશ અનુસાર તાપી જિલ્લામાં એક...

“લોકડાઉન”ની સ્થિતિ વચ્ચે તાપી જિલ્લામા 1,11,755 રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ અપાયુ ; 1,243 લાભાર્થીઓને અન્નબ્રહ્મ કીટ સહિત નોન એનએફએસએ બીપીએલ 4,228 કાર્ડધારકોને પણ અનાજ અપાયુ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તા: 8:  "કોરોના"ના સંક્રમણને અટકાવવા માટે અમલી “લોકડાઉન” ની સ્થિતિ વચ્ચે સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા...

Other