Tapi

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , વ્યારા દ્વારા તાપી જિલ્લાની આદિવાસી ખેડૂત મહિલાઓને ડાયલ – આઉટ કોન્ફરન્સ થકી આરોગ્ય વિષય ઉપર માર્ગદર્શન આપવાનો નવતર પ્રયોગ

(પ્રતિનિધિ દ્વારા,વ્યારા): ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી જિલ્લા ખાતે કાર્યરત...

કેવિકે વ્યારા દ્વારા જમીન ચકાસણીનું મહત્વ અને ઉનાળામાં દુધાળા પશુઓની માવજત વિશે ડાયલ આઉટ કોન્ફરન્સ દ્વારા માર્ગદર્શન અપાયુ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કોરોના વાયરસને કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , ન.કૃ.યુ., વ્યારાએ રિલાયન્સ ફાઉન્ડેશનના સહકાર વડે ડાયલ...

લોકડાઉનની પરિસ્થીતીમાં મશરૂમની માંગમાં વધારો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : હાલના , કોરોનાના કહેરને આખી દુનિયાને હચમચાવી નાખી છે . ભારતમાં કોરોનાના કેસનો આંક ૧૨ હજારથી...

વ્યારા અને સોનગઢમાં અનાજ કરિયાણા, શાકભાજી અને ફળફળાદી ની દુકાનો ચાલુ રહેશે

વેપારી મહાજનો સાથેની બેઠકમાં કલેકટર શ્રી આર.જે.હાલાણીએ આવશ્યક ચીજ વસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા કર્યો અનુરોધ  (પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :...

10 દિવસ દુકાનો બંધ રહેવાની અફવા ફેલાવનાર વિરુદ્ધ વાલોડ પોલીસ મથકે ગુનો નોંધાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરૌતા વાયરસ coVID - 10 ને who દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ હોય...

નિઝરની નજીકના નંદુરબારમાં કોરોનાના ૪ પોઝિટિવ કેસ નોંધતાં જ ગુજરાત-મહારાષ્ટ્રના તમામ રસ્તાઓ બંદ કરાયાં

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) :નિઝર તાલુકાના નજીકના નંદુરબારમાં કોરોનાના ૪ પોઝિટિવ કેસ નોંધતાંજ ગુજરાત-મહારાષ્ટ્રના તમામ રસ્તાઓ બંદ કરવામાં આવ્યા છે.નંદુરબારમાં...

સોનગઢ નગર આગામી 10 દિવસ સુધી બંધ રાખવાનો સોનગઢ નગર સમિતિ દ્વારા નિર્ણય લેવાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ નગરને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે સોનગઢ નગરપાલિકાની સમગ્ર ટીમ તેમજ ગામના આગેવાનોએ આજરોજ મિટિંગ કરી...

વ્યારા તાલુકાના માયપુર ગામની જાત મુલાકાત લેતા કલેકટરશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા: ૨૧: તાપી જિલ્લામાં "કોરોના" નો એક પોઝેટિવ કેસ સામે આવતા જિલ્લા વહીવટી તંત્રે તકેદારીના તમામ...

ડોલારાના સરપંચે સ્વભંડોળમાંથી મુખ્યમંત્રી રાહતફંડમાં 51 હજારનો ફાળો આપ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : હાલમાં ચાલી રહેલ કોવિડ ૧૯ મહામારીમાં જરુરત મંદોને સહાયરૂપ થવા માટે ગામલોકો તરફથી યથાશકિતથી મળેલ દાન...

તાપી જિલ્લાના માયપુર ગામને ક્વોરોન્ટાઇન વિસ્તાર જાહેર કરાયો : ૬ ફળિયાના ૨૭૧ કુટુંબો (૧૧૭૧ વસ્તી) થયા હોમ ક્વોરોન્ટાઇન

જિલ્લા વહીવટી તંત્રે મીડિયાકર્મીઓને આપી વિગતો : પ્રજાજનોને "લોકડાઉન" અને "સોશિયલ ડિસ્ટનસિંગ" નું પાલન કરવાની સૂચના અપાઈ  (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) ...