Tapi

આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ નિઝર દ્વારા આદિવાસીઓના વિવિધ પ્રશ્નો મુદ્દે મામલતદારને આવેદન અપાયું

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : નિઝર તાલુકા મામલતદારને આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ નિઝર દ્વારા આદિવાસીઓના વિવિધ પ્રશ્નો મુદ્દે તા. ૧૫/૯/૨૦૨૦ના...

તાપી : આજે કોરોનાનાં માત્ર ચાર કેસો નોંધાયા

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 04 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 485 પોઝિટિવ...

તાપી જિલ્લામાં આયુષ્માન ભારતના નામે ખોટી જાહેરાત બહાર પાડી ઉઘરાણુ કરતી કન્સલટન્સી કંપનીઓથી સાવધ રહેવા જનતાને જિલ્લા આરોગ્ય તંત્રનો અનુરોધ

(માહિતી બ્યુરો; વ્યારા) : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તાપીની એક અખબારી યાદી મુજબ રાજય કક્ષાએથી જાણવા મળેલ માહિતી અનુસાર વિવિધ...

આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ દ્વારા આદિવાસીઓના વિવિધ પ્રશ્નો મુદ્દે સોનગઢ મામલતદારને આવેદનપત્ર અપાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ મામલતદારને આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ દ્વારા આદિવાસીઓના વિવિધ પ્રશ્નો મુદ્દે આવેદનપત્ર આપી ટૂંક સમયમાં કાર્યવાહી...

કુકરમુંડા તાલુકાના ગામોમાં દારૂ, જુગાર, વારલી, મટકાના ગેરકાયદેસર ચાલતિ પ્રવૃત્તિઓ બંધ કરવા આવેદન અપાયું

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) :   કુકરમુંડા તાલુકામાં આજે તા.14/09/2020 ના રોજ ભીલીસ્થાન ટાયગર સેના દ્વારા મોટી સંખ્યામાં રેલી કાળીને કુકરમુંડા...

તાપી : કોરોના બેલગામ : નવા 18 કેસો મળી કુલ 481 કેસો

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 18 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 481 પોઝિટિવ...

આદિવાસી સંગઠનોએ માંડળ ટોલ નાકે કાયમી ટોલ મુક્તિની માંગ કરી

વાલોડમાં માનવ સાંકળ રચી સુત્રોચાર કર્યાં 14માં વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે પ્લે કાર્ડ બતાવી વિવિધ માંગો રજુ કરી જો...

તાપી જિલ્લા તથા જ.ભ.અને સા.આ. સાર્વજનિક વિદ્યાલય વ્યારાનું ગૌરવ

 શ્રી ર.ફ.દાબુ કેળવણી મંડળ સંચાલિત શાળાના શિક્ષકા ડો.કેતકીબેન શાહને ગાંધીનગર ખાતે માન.મુખ્યમંત્રી, રાજ્યપાલ, શિક્ષણમંત્રી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં રાજ્યના...

તાપી : કોરોનાનો કહેર યથાવત : વધુ 9 કેસો નોંધાયા

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 08 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 463 પોઝિટિવ...

ખેડૂતમિત્રો માટે આગામી પાંચ દિવસની હવામાનની પરિસ્થિતી અને કૃષિલક્ષી સલાહ

હવામાન આધારીત કૃષિ સલાહ સસ્થવિજ્ઞાન વિભાગ, કોલેજ ઓફ એગ્રીકલ્ચર, ભરુચ અને કેવીકે, વ્યારા દ્વારા ખેડૂતમિત્રો માટે આગામી પાંચ દિવસની હવામાનની...