વ્યારાનાં કાનપુરા, રામનગર સોસાયટીનાં રહીશોનો ધરવેરાનો પ્રશ્ન ઉકેલાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કાનપુરા, કુભારવાડ રામનગર સોસાયટીના રહીશોએ વર્ષ ૨૦૧૯ સુધી ગ્રામ પંચાયતમાં ઘરવેરો ભરતા આવેલા છે . તેમ...
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કાનપુરા, કુભારવાડ રામનગર સોસાયટીના રહીશોએ વર્ષ ૨૦૧૯ સુધી ગ્રામ પંચાયતમાં ઘરવેરો ભરતા આવેલા છે . તેમ...
(પ્રતિનિધિ દ્વારા , વ્યારા) : જનજીવન એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તાપી જિલ્લામાં ચાકધરા ગામે બે દિવસનો વનસ્પતિ પરિચય શિબિર...
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદોની સ્મૃતિમાં ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૧ને શનિવારના...
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : આગામી દિવસોમાં જિલ્લા, તાલુકા પંચાયત તથા નગરપાલિકાની સામાન્ય ચુંટણી યોજાનાર છે. જે અંતર્ગત આચારસંહિતા અમલીકરણ...
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : આગામી દિવસોમાં જિલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકાની સામાન્ય ચુંટણી યોજાનાર છે. તે અંતર્ગત આચારસંહિતાના અમલીકરણ દરમિયાન...
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે કોઈ નવો કેસ નોંધાયેલ નથી. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 896 પોઝિટિવ કેસો...
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): એક વર્ષ અગાઉ રાજ્ય સરકાર દ્વારા મૌખિક આશ્વાસન આપ્યા છતાં પ્રશ્નોનું નિરાકરણ નહિ થતાં આજરોજ માજી સૈનિક...
(પ્રતિનિધિ દ્વારા , વ્યારા) : તાપી જીલ્લાનાં વ્યારાનાં મિશનનાકા સ્થિત ભરાયેલા મેળાનાં પાર્કિંગ ગ્રાઉન્ડમાં પાર્ક કરાયેલી એકટીવા મોપેડ ગાડીની ઉઠાંતરીની...
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : આગામી તા.28/02/2021ના રોજ યોજાનાર જિલ્લા /તાલુકા પંચાયત/નગરપાલિકાની સામાન્ય ચુંટણી અંતર્ગત આચારસંહિતાના અમલીકરણ દરમિયાન જિલ્લામાં કાયદો...
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : આગામી તા.28/02/2021ના રોજ યોજાનાર જિલ્લા /તાલુકા પંચાયત/નગરપાલિકાની સામાન્ય ચુંટણી અંતર્ગત આદર્શ આચાર સંહિતા અમલી બની...