Tapi

વ્યારાનાં કાનપુરા, રામનગર સોસાયટીનાં રહીશોનો ધરવેરાનો પ્રશ્ન ઉકેલાયો 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કાનપુરા, કુભારવાડ રામનગર સોસાયટીના રહીશોએ વર્ષ ૨૦૧૯ સુધી ગ્રામ પંચાયતમાં ઘરવેરો ભરતા આવેલા છે . તેમ...

તાપી : ચાકધરા ખાતે જનજીવન એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વનસ્પતિ પરિચય શિબિર યોજાયો

(પ્રતિનિધિ દ્વારા , વ્યારા) : જનજીવન એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તાપી જિલ્લામાં ચાકધરા ગામે બે દિવસનો વનસ્પતિ પરિચય શિબિર...

તાપી જિલ્લામાં શહીદ દિન નિમિત્તે બે મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાસુમન અર્પિત કરાયું

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદોની સ્મૃતિમાં ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૧ને શનિવારના...

તાપી : ચુંટણી દરમિયાન પ્રતિબંધિત વિસ્તાર અંગેનું જાહેરનામું

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : આગામી દિવસોમાં જિલ્લા, તાલુકા પંચાયત તથા નગરપાલિકાની સામાન્ય ચુંટણી યોજાનાર છે. જે અંતર્ગત આચારસંહિતા અમલીકરણ...

તાપી : ચુંટણી દરમિયાન કર્મચારી/અધિકારીઓની બદલી તેમજ રજા અંગે જાહેરનામું

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : આગામી દિવસોમાં જિલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકાની સામાન્ય ચુંટણી યોજાનાર છે. તે અંતર્ગત આચારસંહિતાના અમલીકરણ દરમિયાન...

તાપી જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કોઈ નવો કેસ નોંધાયેલ નથી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે કોઈ નવો કેસ નોંધાયેલ નથી. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 896 પોઝિટિવ કેસો...

14 મુદ્દાઓનો નિવેડો નહિ આવતા સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા કલેક્ટરને આવેદન પત્ર અપાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): એક વર્ષ અગાઉ રાજ્ય સરકાર દ્વારા મૌખિક આશ્વાસન આપ્યા છતાં પ્રશ્નોનું નિરાકરણ નહિ થતાં આજરોજ માજી સૈનિક...

વ્યારાનાં મિશનનાકા સ્થિત મેળાનાં પાર્કિંગ ગ્રાઉન્ડમાંથી એકટિવા મોપેડની ઉઠાંતરી

(પ્રતિનિધિ દ્વારા , વ્યારા) : તાપી જીલ્લાનાં વ્યારાનાં મિશનનાકા સ્થિત ભરાયેલા મેળાનાં પાર્કિંગ ગ્રાઉન્ડમાં પાર્ક કરાયેલી એકટીવા મોપેડ ગાડીની ઉઠાંતરીની...

ચુંટણી દરમિયાન સરકારી મિલકતના ઉપયોગ કરવા પર પ્રતિબંધ

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા)  : આગામી તા.28/02/2021ના રોજ યોજાનાર જિલ્લા /તાલુકા પંચાયત/નગરપાલિકાની સામાન્ય ચુંટણી અંતર્ગત આચારસંહિતાના અમલીકરણ દરમિયાન જિલ્લામાં કાયદો...

ચુંટણીમાં જાહેર /ખાનગી મિલકતોનો ઉપયોગ કરવા બાબતે જાહેરનામુ

(માહિતી બ્યુરો દ્વારા,  વ્યારા) : આગામી તા.28/02/2021ના રોજ યોજાનાર જિલ્લા /તાલુકા પંચાયત/નગરપાલિકાની સામાન્ય ચુંટણી અંતર્ગત આદર્શ આચાર સંહિતા અમલી બની...