તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના પરિણામે જાહેર શોક દર્શાવતા રાષ્ટ્રીય ધ્વજને અડધી કાઠીએ લહેરાવવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ગુજરાતના નાગરિકોના દિવંગત આત્માઓને આદરના ચિહ્ન તરીકે આજે સમગ્ર રાજ્યમાં રાજકીય શોક...
