તાપી જિલ્લામાં ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ની ઉજવણી અન્વયે આગામી તા.૧૩ થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન યોજાશે ‘‘હર ઘર તિરંગા’’કાર્યક્રમ: સમગ્ર તાપીમાં અંદાજિત 332357 સ્થળોએ ધ્વજ લગાવામાં આવશે
Qqજિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમના સુચારૂ આયોજન માટે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ ....................... તમામ ટ્રેકટર ધારક...
