Tapi

તાપી જિલ્લા આરટીઓ કચેરી દ્વારા તા.૧૫ જાન્યુ.થી તા.૧૪ ફેબ્રુ. દરમિયાન આયોજિત ‘રોડ સેફ્ટી મંથ-૨૦૨૪’ કાર્યક્રમનો શુભારંભ

કાર્યક્રમ દરમ્યાન ટ્રાફિકના નિયમો અંગે પણ પૂરતી જાણકારી આપી ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને આજના દિવસે ફૂલ આપી નિયમોનું...

કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ૨૦૨૪ની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ૨૦૨૪ અંતર્ગત સરકારી...

તાપી જિલ્લાનો ‘પીએમ-જનમન’ કાર્યક્રમ વાલોડ તાલુકાના અંબાચ ગામ ખાતે યોજાયો

'પીએમ-જનમન' અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં વિવિધ યોજનામાં 100 ટકા સફળતા મેળવવા બદલ તાપી જિલ્લા તંત્રની સક્રિય કામગીરીની સરાહના કરતા પ્રભારી...

દિકરી અને વ્યસની પિતાનું સમાધાન કરાવતી 181 ટિમ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી 181 મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે પીડિત બહેને ફોન કરી જણાવ્યું કે માર પિતા વ્યસન કરે...

પરણીતાને સાસરીયા દ્વારા ઝગડા કરી ઘરમાંથી કાઢી મુકતા 181 તાપી વ્યારા મહિલા હેલ્પલાઇનની મદદે આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઉચ્છલ તાલુકાના એક ગામ માંથી પીડિત મહિલા એ 181 હેલ્પ લાઈનમાં ફોન કરી મદદ માંગી કે...

ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી રોકડ મુદ્દામાલ સાથે એકને પકડી પાડતી સોનગઢ પોલીસ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી, તાપી-વ્યારા નાઓ દ્વારા તાપી જિલ્લામાં મિલકત સબંધી...

કુસુમ જયેશ ભુલકા ભવનના 21માં વાર્ષિક ઉત્સવની રંગે ચંગે ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી ર.ફ.દાબુ કેળવણી મંડળ સંચાલિત કુસુમ જયેશ ભુલકા ભવન ગીતાબેન રમેશભાઈ પટેલ પ્લેસ્કૂલના 21માં વાર્ષિક ઉત્સવની...

જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તાપી જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન પ્રદર્શન શરૂ કરાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર. વ્યારા દ્વારા તાપી જિલ્લામાં મતદાન જાગૃતિ માટે નુ અભીયાન "મતદાન અવશ્ય...

વ્યારા નગરમાં સ્થાપિત થવા જઈ રહેલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ની પ્રતિમા માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલ તથા તેમના પરિવાર દ્વારા રૂપિયા 7 લાખનું દાન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા નગરમાં સ્થાપિત થવા જઈ રહેલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ની પ્રતિમા માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી...

પાંચપીપળા ખાતે મોબાઈલ પશુ દવાખાનાનો લોકાર્પણ સમારોહ યોજાયો

રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના વરદ હસ્તે મોબાઈલ પશુ દવાખાનાનું પ્રસ્થાન અબોલ પશુઓની વેદનાને સમજે ત્યારે જ એ સાચો...

Other