ઝેડા ગાંધીનગર દ્રારા જય ભરતી ફાઉન્ડેશન સુરત અને જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા વીરપુર શાળા અને એમ.પી. પટેલ શાળામાં “ઉર્જા રથ” બસ દ્રારા ઉર્જા સંરક્ષણ સેમીનાર યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ કલાનિકેતન જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર તાપી દ્રારા ઝેડા ગાંધીનગર ના માધ્યમથી જયભારતી ફાઉન્ડેશન સુરત દ્રારા બસ...
