Surat

જંબુસર-ભરૂચ માર્ગ પર આમોદ ચારરસ્તા નજીક ટ્રક પલટી : ચાલકને ઇજા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : જંબુસર થી ભરૂચ જતાં માર્ગ પર આમોદ ચારરસ્તા નજીક બચ્ચોકા ઘર પાસે આ મુખ્યમાર્ગ પર...

ઉમરપાડા : વાડી ગામે નાના બાળકોને માસ્ક વિતરણ કરાયાં.

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામે નાના બાળકોને વાડી ગામના અગ્રણી જીમ્મી વસાવાના સહયોગથી ગામમાં...

સિવિલ ડિફેન્સ સુરત ડિવીઝનના વડા તરીકે કાનજીભાઈ ભાલાળા અને ડેપ્યુટી ચીફ વોર્ડન તરીકે વિજય છૈરાની નિયુક્તિ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  કુદરતી કે માનવસર્જીત આફતના સમયે લોકોના જાનમાલના રક્ષણ માટે કાર્યરત સિવિલ ડિફેન્સ (નાગરિક સંરક્ષણ દળ)ના સુરત...

માંગરોળ તાલુકાનાં હથોડા ગામે કોરોના સંક્રમણ વધી જતાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  સમગ્ર દેશમાં ઘણાંલાંબા સમયથી કોરોનાવાયરસ ની મહામારી ચાલી રહી છે. જેમાં શહેરી વિસ્તારમાં કોરોનાવાયરસનું સંકટ...

વનમંત્રીનાં હસ્તે સુરત જિલ્લાનાં ત્રણ તાલુકાઓમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ ખેડુતોને લાભોનું વિતરણ કરાશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ખેતીવાડીને લગતી નવી યોજનાઓથી ખેડુતોને માહિતગાર કરવાના ઉદ્દેશ સાથે સુરત...

સુરતનાં નવયુવાન MLA હર્ષ સંઘવી કોરોનામાં સપડાયા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરતનાં મજુરા વિસ્તારનાં નવયુવાન MLA હર્ષ સંઘવી કોરોનાની લપેટમાં આવી ગયા છે. જયારથી કોરોના મહામારી...

સુરત : માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં ૧.૫૦ કરોડના રસ્તાના કામો મંજૂર કરાયા

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : સુરત જિલ્લાનાં માંગરોળ અને ઉમરપાડા તાલુકાના જાગૃત ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના પ્રયાસથી...

સુમુલ ડેરીના સરકાર નિયુક્ત ડિરેક્ટર રાકેશ સોલંકીનું માંગરોળમાં ભાજપ આગેવાનોએ સન્માન કર્યું

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : માંગરોળ તાલુકાના તરસાડી નગરના અગ્રણી આગેવાન રાકેશ સોલંકીની સુમુલ ડેરીમાં સરકારી પ્રતિનિધિ ડિરેક્ટર તરીકે નિમણૂક...

વાંકલ ગામે ભગવતી ટ્રેડર્સ ની બાજુમાં આવેલા રસ્તા ઉપર ખુલ્લી જીઇબીની ડીપીના કારણે આજે એક કપિરાજને વીજકરંટ લાગ્યો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : માંગરોળ તાલુકાના વાંકલ ગામે ભગવતી ટ્રેડર્સની બાજુમાં આવેલા રસ્તા ઉપર ખુલ્લી જીઇબીની ડીપીના કારણે આજે...

મહુવા ખાતે કુપોષિત બાળકોને પૌષ્ટિક પોષણયુક્ત આહારનું વિતરણ કરાયુ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના મહુવા ખાતે જી.એચ.ભક્ત ફાઉન્ડેશન દ્વારા કુપોષણમુક્ત ભારત અભિયાન અંતર્ગત કુપોષિત બાળકોને પૌવા, ગોળ,...