હજીરાની ચાર કંપનીઓમાં અકસ્માતો ધટાડવા માટે મોકડ્રિલ યોજાઈ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરતના હજીરા વિસ્તારમાં આવેલી કંપનીઓમાં કે જિલ્લાની અન્ય કંપનીઓમાં અકસ્માતો ઘટાડવાના આશયથી તા. ૧૫મી સપ્ટેમ્બર સુધી...
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરતના હજીરા વિસ્તારમાં આવેલી કંપનીઓમાં કે જિલ્લાની અન્ય કંપનીઓમાં અકસ્માતો ઘટાડવાના આશયથી તા. ૧૫મી સપ્ટેમ્બર સુધી...
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ભરૂચની S.P. કચેરીની પાછળથી અવાવરૂ જગ્યાએથી એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતાં પોલીસ દોડતી થઈ...
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના કોંગ્રેસ પરિવાર તરફથી દેશના લોકલાડીલા નેતા તેમજ પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી રાજીવ...
સ્થાનિક દિવતણ ગામની વન સમિતિ અને પ્રવાસન સમિતિએ વન વિભાગને પ્રવાસન કેન્દ્ર બંધ કરવા રજૂઆત કરી (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)...
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : છેલ્લા એક અઠવાડિયા કરતાં વધુ સમયથી સતત વરસાદ પડવાથી તથા ઉપરવાસમાં પણ વધુ વરસાદ પડતાં,...
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : ઉમરપાડા તાલુકાના નવી વસાહત વિસ્તારના 17 ગામમાં ખેડૂતોએ ચૌવરી અમાસની બળદોનું પૂજન કરી ઠેર ઠેર ઉજવણી...
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ઉમરપાડા તાલુકામાં છેલ્લા નવ દિવસથી સતત પડી રહેલાં વરસાદને પગલે મજૂરી કામ બંધ થઈ ગયું...
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે વર્ષો જૂની મોટામિયાં બાવાની દરગાહ આવેલી છે. આ દરગાહ કોમી એકતાનું...
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં જે માર્ગો વનવિસ્તારમાંથી પસાર થાય છે. એ માર્ગોની હાલત ખૂબ જ જર્જરીત થઈ...
(નઝીર પાંડોર-માંગરોળ) : દિલ્હીના મૌલાના સાદ સાથે અંકલેશ્વર તાલુકાનાં રવિદ્રા ગામના મૌલાના અબ્દુલ્લાહ ઝાંઝી સાથે નજીકનાં સંબંધોના પગલે આજે ED, IB...