ઘેર-ઘેર સંસ્કાર અને માનવતાનો બોધ આપતી ઐતિહાસિક મોટામિયાં માંગરોળની ગાદીનાં ઉર્સ મેળાનો તારીખ 20 ડીસેમ્બરથી પ્રારંભ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઘેર-ઘેર સંસ્કાર આપો, ઘેર- ઘેર ગાય પાળો, કોમી એકતા, ઘેર-ઘેર વૃક્ષ વાવો, શિક્ષણ, આધ્યાત્મિક પ્રગતિ, માનવતા,...
