૭૦ વર્ષ પછી માર્ગ બન્યો, ત્યારે બહારની વ્યક્તિ પોતાના કામ માટે વધુ વજન ભરેલા વાહનો પસાર કરતા માર્ગનાં ભુક્કા બોલી ગયા : આવેદનપત્ર અપાયું
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાના ઝાંખરડા ગામથી દેગડીયા સુધીનો માર્ગ કે જે આઝાદીના ૭૦ વર્ષ બાદ ગ્રામજનોની રજુઆતબાદ...
