ગુજરાત હાઈકોર્ટે કરેલી જાહેરાતને માંગરોળ વકીલ મંડળે આવકારી, આગામી તારીખ ૨૩મી નવેમ્બરથી નીચલી અદાલતોમાં કામગીરીની છૂટ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કોરોનાની મહામારીને પગલે રાજ્યભરની તમામ અદાલતોની કેસોની કામગીરી છેલ્લા આંઠ માસથી બંધ હતી. આ પ્રશ્ને...
