Special Stories

ડાંગ જિલ્લાના હવામાનમાં અચાનક પલટો આવતા અમુક વિસ્તારોમાં હિલસ્ટેશન જેવો માહોલ સર્જાયો

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાના હવામાનમાં અચાનક પલટો આવતા વહેલી સવારથી જ કમોસમી માવઠાનું વાતાવરણ છવાયું હતું જેને...

વ્યારા : નેશનલ હાઈવેને અડીને આવેલા ખેતરોમાં ખેડૂતોને અવર જવર કરતા પોલીસ દ્વારા થતી હેરાનગતી અંગે કલેક્ટરને સરપંચોનું આવેદન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  વ્યારાના સુરત-ધુલિયા નેશનલ હાઈવેને અડીને આવેલા ટીચકપુરા ખુશાલપુરા કોહલી માયપુર પનીયારીના સરપંચ દ્વારા હાઈવેને અડીને આવેલા...

તાપી : બર્ડ ફ્લુ માત્ર એક અફવા : ઉચ્છલમાં છેલ્લા પંદર દિવસમા પક્ષીઓનુ અસાધારણ મરણ જોવા મળ્યું નથી

(માહિતી વિભાગ દ્વારા, વ્યારા-તાપી):  આજરોજ તા.૦૭/૦૧/૨૦૨૧ ના રોજ તા.ઉચ્છલ જિ.તાપી મા પશુપાલન ખાતાની ટીમ તેમજ પશુ રોગ અન્વેષણ એકમ સુરત...

વ્યારા ખાતે કલેક્ટરશ્રી આર.જે. હાલાણીની અધ્યક્ષતામાં શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા નિમણૂંકપત્ર એનાયત કાર્યક્રમ યોજાયો

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : ગુજરાત રાજ્ય નિયામકશ્રી શાળાઓની કચેરી, ગાંધીનગર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તાપી દ્વારા આયોજિત સરકારી માધ્યમિક...

તાપી જીલ્લામાં આજે કોઈ નવો કેસ નોંધાયેલ નથી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે કોઈ નવો કેસ નોંધાયેલ નથી. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 875 પોઝિટિવ કેસો...

કોરોના મહામારી વચ્ચે ઓલપાડ તાલુકા સહિત સમગ્ર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક ભાઈ-બહેનોની સરાહનીય કામગીરી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  કોરોના મહામારીને પગલે હાલમાં રાજ્યભરની શાળાઓ બંધ છે. શાળાના વર્ગખંડો અને પટાંગણ સૂમસામ ભાસે છે....

માંગરોળ-માંડવી તાલુકાનાં ખેડૂતો માટે ૫૭૬ કરોડનાં ખર્ચે ઉભી થનારી પાઈપ લાઈન સિંચાઈ યોજનાનું આગામી તા. ૧૦મીના મુખ્યમંત્રીનાં હસ્તે થનારૂ ઉદ્દઘાટન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ અને માંડવી તાલુકાનાં ૮૯ ગામોનાં ખેડૂતોની ૪૯,૫૦૦ એકર જેટલી જમીનને સિંચાઇ વિસ્તાર હેઠળ આવરી...

માંગરોળ પોલીસ મથકમાં ફરજ બજાવતા બે જવાનોની અન્ય પોલીસ મથકમાં બદલી થતાં પોલીસ મથકનાં સ્ટાફ પરિવારે સાદાઈથી વિદાય

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : તાલુકા મથક માંગરોળ ખાતે આવેલા પોલીસ મથક ખાતે ફરજ બજાવતાં તૃષિતભાઈ મનસુખભાઇ તથા માંગરોળ પોલીસ...

તાપી : વ્યારા નગરે આશાસ્પદ નેતૃત્વ ગુમાવ્યું : એડ. અજયભાઈ શાહનું નિધન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ વ્યારા નગરનાં અગ્રણી એડવોકેટ અજયભાઈ જનકરાય શાહનું સુરતની ખાનગી હોસ્પીટલમા સારવાર દરમિયાન દુખદ નિધન થયું હતું....

માંગરોળ તાલુકાની કોવિડ-૧૯ની રસીકરણની ડ્રાય રનમાં ૬૦ લાભાર્થીએ ભાગ લીધો : કાર્યક્રમ સંપૂર્ણ સફળ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : હવે ટૂંક સમયમાં જ કોવિડ-૧૯ ની રસી આવનાર છે.ત્યારે આ રસી નાગરિકોને કેવી રીતે મુકવામાં...