Special Stories

તાપી જિલ્લામાં હથિયાર બંધી લાગુ કરાઇ

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.૦૭: આગામી સમયમાં રમઝાન ઇદ તેમજ અન્ય તહેવારો આવનાર છે. આ તમામ તહેવારોને અનુલક્ષીને તાપી...

તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે દર્દીનારાયણની સેવા માટે મઝદા ઇન્ડસ્ટ્રીયલની પ્રશંસનિય પહેલ: ઓક્સિજન ગેસ પડતર કિંમતે પુરો પાડવા કટીબધ્ધતા વ્યક્ત કરી

તાપી જિલ્લાના નાગરિકો માટે મઝદા ઇન્ડસ્ટ્રીયલની સેવાનો કલેક્ટર આર.જે.હાલાણીએ આભાર વ્યક્ત કર્યો.. ............ (માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) 07: વિશ્વમાં હાલ...

ઉચ્છલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સોનગઢ નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા ફાયર મોકડ્રીલ યોજાઈ

ગડત ગામ ખાતે કોવિડ 19 હોસ્પિટલમાં ફાયર એક્સટિગ્યુસર બોટલનો ડેમો બતાવવામાં આવ્યો -------- (માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) :  તા.૦૭: આપત્તિના...

તાપી જિલ્લામાં કોરોના મહામારીને નાથવા ૧૦૯૩૨૨ લોકો દ્વારા રસીકરણ કરાવવામાં આવ્યું

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી):  તા.૦૭: તાપી જિલ્લામાં અત્યાર સુધી ૧૦૯૩૨૨ લોકોએ કોરોના રસીકરણમાં ભાગ લીધો છે. જિલ્લામાં કોવિડ-19 મહામારીને નાથવા...

જિલ્લા વહીવટી તંત્ર તાપી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નિ:શુલ્ક ઓનલાઇન તાલીમ વર્ગનું આયોજન

નિ:શુલ્ક ઓનલાઇન તાલીમ વર્ગ માટે રજીસ્ટ્રેશન કરાવો : કોરોનાકાળમાં મળેલા સમયનો સદઉપયોગ કરો ............... જિલ્લા વહીવટી તંત્ર તાપી અને ન્યુક્લીયર...

તાપી જીલ્લામાં આજે 100 નવા કેસ નોંધાયા : 868 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 100 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2864 પોઝિટિવ...

ગિરિમથક સાપુતારા ખાતે આવેલ લેક વ્યુ રિસોર્ટના કહેવાતા માલિક તુકારામ કરડીલે અને કે.કે.પટેલ સામે નોંધાઇ છેતરપિંડીની ફરિયાદ

હોટેલ લેક્વ્યું ના બોગસ દસ્તાવેજો ઉભા કરી છેતરપીંડી કરવાના કેસમાં અસલ માલિકે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હોવાનું...

લોકભાગીદારી થકી રસીકરણ અભિયાનમાં વ્યાપક પ્રતિસાદ : ૧૦૮૫૬૫ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાયા

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : 06: કોવિડ-૧૯ કોરોના વાયરસની બીજી લહેર સમગ્ર દેશ સહિત રાજ્યમાં સંક્રમણ વધી રહ્યું છે ત્યારે...

તાપી જીલ્લામાં આજે 64 નવા કેસ નોંધાયા : 808 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 64 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2764 પોઝિટિવ...

રસીકરણ પહેલા રક્તદાનનું મહત્વ સમજો : રસીકરણ બાદ ૧૪ દિવસ પછી રક્તદાન કરી શકાશે

એક વખતનું રક્તદાન ૩-૪ દર્દીઓનું જીવન બચાવી શકે છે.* ......... -સંકલન- વૈશાલી પરમાર (માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી)  : તા.૦૬: વિશ્વવ્યાપી...

Other