તાપી જિલ્લામાં કોરોનાથી ૧૫૦૦ જેટલા મરણ થયેલ હોવાના દૈનિકોમાં પ્રકાશિત થયેલ માજી સાંસદશ્રી ડો.તુષાર ચૌધરીના નિવેદનને રદિયો અપાયો
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.૧૨: તારીખ ૧૨ મે-૨૦૨૧ના રોજ તાપી જિલ્લાના કેટલાક દૈનિકોમાં પ્રકાશિત થયેલ માજી સાંસદશ્રી ડો.તુષાર ચૌધરીના...
