Special Stories

તાપી જિલ્લામાં હાલ ૧૦૪૯ આંગણવાડીમાં કુલ મહિલાઓ ૭૪૦૫, કિશોરીઓ-૫૩૭૧ અને ૩૬૯૨૭ બાળકો પોષણ અભિયાનનો લાભ લઇ રહ્યા છે

મેરી કહાની મેરી ઝુબાની: જિલ્લો તાપી - સરકારશ્રીની વિવિધ મહિલાકલ્યાણકારી યોજનાઓનો લાભ લઇ સુખ અને શાંતીમય જીવન જીવતા લાભાર્થી જિજ્ઞાબેન...

દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.વ્યારા વિભાગીય કચેરી દ્વારા સુધી “વીજ સલામતી જાગૃતિ સપ્તાહ”ની ઉજવણી અંતર્ગત વિવિધ જનજાગૃતિની પ્રવૃતિઓ હાથ ધરાઇ

વ્યારા શહેરમાં લોકોમાં વીજ સલામતી અને વીજ બચતની જાગૃતિ માટે વીજ સલામતી રેલી યોજાઇ - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ....

કુટીર ઉદ્યોગ તાલીમ કેંદ્ર વ્યારા ખાતે ૧૧ ડિસેમ્બરે એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :.તા.૦૮ ઔદ્યોગિક તાલીમ સંસ્થા વ્યારા દ્વારા તારીખ ૧૧ ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં...

વ્યારા તાલુકાના ધાટ ગામે ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીની ઉપસ્થિતીમાં ગ્રામજનો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું

મહાનુભાવોના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૮ કેન્દ્ર સરકાર દ્વારા છેવાડાના...

‘સમાજ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી’ થીમ આધારિત ઓલપાડ તાલુકાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન વિદ્યાદીપ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યું

આધુનિક યુગમાં આપણી દશા અને દિશા બદલવાનું શ્રેષ્ઠ માધ્યમ એટલે વિજ્ઞાન : તા.પં. સદસ્ય વનરાજસિંહ બારડ (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :...

ભારત સરકાર તરફથી તાપીના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એસ. બી. પરમારને રાષ્ટ્રીય સન્માન કરાયું

(અલ્કેશ ચૌધરી દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી શૈલેષભાઈ બી. પરમાર જેઓ દ્વારા...

વ્યારાના ઈન્દુ ગામે દૂધ ડેરી ખાતે કાલિદાસ હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક હોમિયોપેથીક કેમ્પનું આયોજન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી.એન.કોઠારી હોમિયોપેથીક કોલેજ અને રિચર્ચ સેન્ટર,વ્યારા સંલગ્ન કાલિદાસ હોસ્પિટલ,વ્યારા દ્વારા નિ:શુલ્ક હોમિયોપેથીક કેમ્પનું આયોજન તા. 03/12/23,...

સરકારી કાર્યક્રમોના જનમાનસ ઉપર પડતા આભાસનું મળ્યુ ઉત્તમ ઉદાહરણ

‘મેરી કહાની, મેરી જુબાની’ થીમ હેઠળ પોતાની સાફલ્યગાથા રજૂ કરતા સખી મંડળના એક બહેનની સફળતાનું કારણ છે સરકારશ્રી અને તાપી...

તાપી જિલ્લામાં આગામી ૨૭મી ડિસેમ્બર તાલુકા અને ૨૮મી ડિસેમ્બર જિલ્લા“સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦મી ડિસેમ્બર સુધીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) ૦૬: સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના અભિગમ...

ડો.શ્યામા પ્રસાદ ટાઉન હોલ વ્યારા ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીના અધ્યક્ષસ્થાને ‘ગુજરાતનો ગરબો’ કાર્યક્રમ યોજાયો

યુનેસ્કો દ્વારા ૨૦૨૩ના ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે ગુજરાતના ગરબાની થઈ પસંદગી - યુનેસ્કો દ્વારા ગરબાને ઈન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ જાહેર કરાતા...