હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પુરું પાડતી ઐતિહાસિક મોટામિયાં માંગરોલની ગાદી ખાતે ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ગુરુ- મુર્શીદ પ્રત્યેની આસ્થા અને વફાદારીનાં સેતુને મજબૂત કરવાનો અવસર એટલે ગુરૂપૂર્ણિમા : ડૉ. મતાઉદ્દીન ચિશ્તી (પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :...
