Special Stories

તાપી જિલ્લામાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 04 :- તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, જાહેર સુલેહ શાંતિ તથા સલામતી જળવાય તેવા...

તાપી જિલ્લામાં હથિયાર તાત્કાલિક અસરથી નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા

તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬  ---  તાપી જિલ્લામાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું ---...

તાપી જિલ્લામાં લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ

તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬  ---  (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 04 :- તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકા વિસ્તાર...

તાપી જિલ્લામાં ચૂંટણીલક્ષી આચારસંહિતાનો ભંગ કરતા વાંધાજનક મેસેજીસ કરવા ઉપર પ્રતિબંધ

તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬  ---  (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 04 :- તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકા વિસ્તાર...

ત્વચા અને વાળની સમસ્યાઓમાં હોમિયોપેથીનું મહત્વ

✍️ ડૉ. સોના વિજયકુમાર શાહ આધુનિક જીવનશૈલી, વધતા માનસિક તણાવ, અયોગ્ય આહાર અને પર્યાવરણીય પ્રદૂષણના કારણે આજના સમયમાં ત્વચા તથા...

લાજપોર જેલમાંથી પેરોલ જમ્પ કરનાર આરોપીને ઝડપી પાડી નવાપુર પોલીસ સ્ટેશનનો વાહન ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની...

શિક્ષકથી શિક્ષણાધિકારી : મંદરોઈ પ્રાથમિક શાળા ખાતે નગીન પટેલને નિવૃત્તિ વિદાયમાન

શિક્ષકોની સમસ્યા સમજે તે જ સાચા શિક્ષણાધિકારી : કિરીટ પટેલ શાળાનાં બાળકોએ અવનવી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સમારોહને અવિસ્મરણીય બનાવ્યો...

ચૂંટણી દરમિયાન પરવાનગી વગર જાહેર કે ખાનગી મિલકતોનો ઉપયોગ કરી શકાશે નહિં 

તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી - ૨૦૨૬ સંદર્ભે જાહેરનામું  --- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ૦૩ :- તાપી જિલ્લા અને...

તાપી જિલ્લામાં જાહેર સ્થળોએ બેનર-હોર્ડિંગ્સ લગાવવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું

તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી - ૨૦૨૬ --- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ૦૩ :- તાપી જિલ્લા અને તાલુકા પંચાયત...

સૂફી સિદ્ધાંતો જીવનનો વિરોધાભાસ દૂર કરવાની પ્રેરણા આપે છે – ડો. મતાઉદ્દીન ચિશ્તી

હઝરત નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તીએ માત્ર ૧૧ વર્ષની વયે સારા સંસ્કાર, સંગ અને જ્ઞાનનો સંદેશ આપ્યો.   "હર હકીકતસે વો બાખબર...