ઉધનાથી ભેસ્તાન રેલ્વે સ્ટેશનની વચ્ચે ટ્રેન અડફેટે કપાઈ મરણ જનાર અજાણ્યા પુરૂષના વાલી વારસોની ભાળ મળે તો રેલ્વે પોલીસને જાણ કરો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત રેલ્વે પોલીસ સ્ટેશન અ.મોત નં. ૦૭/૨૦૨૫ બી.એન.એસ.એસ.કલમ-૧૭૪ મુજબના મરનાર એક અજાણ્યો પુરુષ ઉ.વ. ૩૦ ના...
