Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

વાલોડ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા બાળકોને તપાસ્યા વગર જ શાળા આરોગ્યના એડવાન્સ રિપોર્ટ કરવા સુચના

તાપી જિલ્લા આરોગ્ય કર્મચારીઓ આજથી કામ તો કરશે પણ રિપોર્ટિંગ નહીં કરે ૩૦મી નવેમ્બરે કરવાના રિપોર્ટ ૨૭મીના સવારે ૧૧ કલાક...

વાલોડના શિકેર ગામની શાળામાંથી કોમ્પ્યુટર સિસ્ટમની ચોરી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાના વાલોડ તાલુકાના શિકેર ગામની પ્રાથમિક શાળાના ઓફિસ રૂમમાંથી કોમ્પ્યુટર સિસ્ટમની ચોરી થયાની ઘટના પોલીસ...

નિઝરના નાસરપુર ગામમાં બની રહેલ આર.સી.સી. માર્ગનાં કામમા ગોબાચારીની રાવ

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા) : નિઝર તાલુકાના રાયગઢ ગૃપ ગ્રામ પંચાયતમાં સમાવેશ થતા નાસરપુર ગામમાં 14માં નાણાપંચની ગ્રાંટમાંથી આર.સી.સી. રસ્તાનું...

તાપી જીલ્લાનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાંપાવાડી દક્ષિણ ગુજરાતનું સૌપ્રથમ “NQAS” સર્ટિફાઇડ કેન્દ્ર બન્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારત સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે ગુણવત્તાયુક્ત સેવાઓ મળી રહે તે હેતુસર આરોગ્ય કેન્દ્રોના ક્વોલિટી અંગેના માપદંડો(“નેશનલ...

વાલ્મીકી-ઝાંખરી નદી પર ચાલતા પુલના કામ સંદર્ભે વાહન વ્યવહાર બંધ કરાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયા દ્વારા વાલ્મીકી (ઝાંખરી) નદી ઉપર ઉનાઇ-બુહારી-વાલોડ-મઢી-માંડવી તા.વાલોડ, ખાતે પુલ બનાવવાનું કામ...

તાપી જિલ્લા સેવા સદન ખાતે લેવાયા સંવિધાનના શપથ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : 26 નવેમબર-બંધારણ દિવસ ઉજવણીના ભાગરૂપે જિલ્લા સેવા સદન, વ્યારા ખાતે કલેક્ટર શ્રી આર.જે.હાલાણી સહિતના ઉચ્ચ મહેસૂલી...

ઉચ્છલ તાલુકામાંથી ત્રણ વર્ષનું અજાણ્યુ બાળક મળી આવ્યું : શું આપ આકાશનાં વાલી-વારસોને ઓળખો છો ?

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : નવાપુર રેલ્વે સ્ટેશનથી ઉચ્છલ હનુમાન ફળીયા તરફ જતા રસ્તા પર ત્રણ વર્ષનું એક અજાણ્યુ બાળક મળી...

વાલોડનાં દેગામા ગામના મકાનને નિશાન બનાવી 29 હજારના મત્તાની ચોરી

પ(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં વાલોડ તાલુકામાં આવેલ દેગામા ગામે બંધ મકાનનાં દરવાજાને લગાવેલ તાળુ તથા નકુચો તોડી ઘરમાં...

વન પરિભ્રમણ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુક તાપી જિલ્લાના આદિજાતિના યુવક-યુવતીઓ જોગ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જિલ્લા રમત ગમત અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ રાજ્યના અનુસુચિત જનજાતિના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા...

જવાહર નવોદય વિદ્યાલય બોરખડીમાં પ્રવેશ ફોર્મ ભરવા અંગે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા સંચાલિત તાપી જિલામાં બોરખડી સ્થિત જવાહર નવોદય વિદ્યાલયમાં શૈક્ષણિક...

Other