માંગરોળ તાલુકાનાં વડોલી ગામે તળાવ ખોદવા અંગે ગ્રામસભાએ કરેલો ઠરાવ રદ કરવા મામલતદાર-ટી.ડી.ઓ.ને ગ્રામજનોએ લેખીતમાં કરેલી ફરિયાદ
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : માંગરોળ તાલુકાનાં વડોલી ગામે તળાવ ખોદવા અંગે ગ્રામપંચાયતે જે ઠરાવ કર્યો છે, એ ઠરાવ...
