પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર ,વ્યારા ખાતે માન. કુલપતિશ્રી ડૉ. ઝેડ.પી. પટેલની અધ્યક્ષતામાં ખેડૂત દિન-વ-ડાંગર પાક પરિસંવાદ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વ્યારા અને આત્મા-પ્રોજેક્ટ, સુરતના સંયુક્ત ઉપક્રમે તા. ૧૨/૧૦/૨૦૨૨ના...
