Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

વનકર્મીનાં અપહરણના અનડીટેકટ ગુનાને ડીટેકટ કરતી સોનગઢ પોલીસ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અધિક પોલીસ મહાનિદેશક સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી તાપીએ તાપી જિલ્લામાં શરીર સંબંધી તથા મિલકત...

ઉંચા દરે વ્યાજે નાણા ધિરધારના ધંધા સાથે સંકળાયેલ ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી સોનગઢ પોલીસ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 13. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા વ્યાજખોર દુષણ દુર કરવા, આવા લોકો સામે કાયદેસર કાર્યવાહી...

ઉત્તરાયણ પર્વ સમયે પક્ષીઓને બચાવવા તાપી જિલ્લા વન વિભાગ દ્વારા જાહેર જનતાને અપીલ

વન વિભાગ દ્વારા ઉત્તરાયણના પર્વ દરમિયાન પક્ષીઓને પતંગની દોરીથી બચાવવા માટે નાગરિકો હેલ્પ લાઈન નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ પર “Karuna” વોટ્સઅપ કરીને...

વ્યારા અને સોનગઢ ખાતે પતંગોત્સવની ઉજવણી

ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું ઋતુચક્ર મુજબ અનેરૂ મહત્વ છે જેને અનુસરીએ સાથે ચાઈનીઝ દોરા અને તુક્કલનો ઉપયોગ ન કરવા અપીલ કરતાઃ...

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને જિલ્લા પોલીસ (ટ્રાફિક શાખા) તાપી વ્યારાના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી સપ્તાહ કાર્યક્રમનો પ્રારંભ

(માહિતી બ્યુરો તાપી) તા. ૧૨ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટી દ્વારા આગામી તા.૧૭ જાન્યુઆરી સુધી નાગરિકોને ટ્રાફિકના નિયમોથી ઉજાગર કરવા માટે...

“પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ” વેળા વ્યારાના આંગણે પ્રાકૃતિક ખેત પેદાશોનુ માહિતીપ્રદ નિદર્શન, પ્રદર્શન યોજાયુ

પ્રાકૃતિક ખેત ઉત્પાદનના નિદર્શન સ્ટોલ્સની રાજયપાલશ્રી તથા મહાનુભાવો  - (તાપી માહિતી બ્યૂરો): વ્યારા: તા:૧૧: વ્યારાને આંગણે યોજાયેલા “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ"...

તાપી જિલ્લાના વ્યારા ખાતે જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ” યોજતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

ગાય, ગોબર, અને ગૌમૂત્ર કૃષકોની સમૃદ્ધિનો માર્ગ કંડારશે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ------------------- ઋષિ અને કૃષિ સંસ્કૃતિના જતન સંવર્ધનની...

ઓલપાડ તાલુકા પ્રાથમિક સંઘ દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રભાઈ મોદીનો વિદાય સમારંભ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતાં ભૂપેન્દ્રભાઈ મોદી વય મર્યાદાથી નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ...

તાપી જિલ્લામાં આયુષ વિભાગ ધ્વારા સોનગઢ ખાતે આગામી ૧૩મી જાન્યુઆરી પ્રથમ આયુષ મેળો યોજાશે

(માહિતી બ્યુરો તાપી) તા. ૧૦ ગુજરાત રાજ્યના છેવાડાના માનવી સુધી આયુષની સેવાઓ પહોંચી શકે અને તે થકી પ્રજાજનોને સુખાયુ અને...

આવતીકાલે વ્યારા સ્થિત ટાઉન હોલ ખાતે માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ” યોજાશે

ખેતીવાડી, પશુપાલન, બાગાયત અને આત્માના 1000થી વધુ ખેડૂત ભાઇ-બહેનો કાર્યક્રમમાં ભાગ લેશે ................. માહિતી બ્યુરો, વ્યારા તાપી તા. 10: ખેડૂતોની...