Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

તાપી જીલ્લાના દિવ્યાંગજનો માટે ઘર આંગણે યુ.ડી.આઇડી કાર્ડ માટે કેમ્પ યોજાશે

તાપી જીલ્લાના દિવ્યાંગજનો ઘર આંગણે યુ.ડી.આઇડી કાર્ડ(યુનિક ડિસેબીલીટી આઇડી કાર્ડ)મેળવી શકાશે માહિતી બ્યુરો,તાપી તા.૦8 માન.મુખ્યમંત્રીશ્રીના ૧૦૦ દિવસ સંકલ્પ અનવ્યે રાજ્યમાં...

વ્યારા સુગર ફેકટરીના આંદોલન હવે BA સમાજશાસ્ત્ર ના અભ્યાસક્રમમાં સમાવેશ કરાયો

સામાજીક કાર્યકર રોમેલ સુતરિયા ના નેત્રુત્વ માં થયેલ આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા નું આંદોલન હવે બાળકોને ભણાવવામાં આવશે (પ્રતિનિધિ દ્વારા,...

સરકારી વાણિજ્ય અને વિનિયન કોલેજમા જિલ્લા કક્ષાની યુવા સાંસદનુ આયોજન

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : : તા: 09: ડાંગ જિલ્લા નેહરુ યુવા કેન્દ્ર દ્વારા તા.11-02-2023 ના રોજ સરકારી વાણિજ્ય અને...

દાતાઓનો પ્રેરણાદાયી અભિગમ : માદરેવતન-માતૃભૂમિનું ઋણ અદા કરતો કામરેજનાં વાવ ગામનો ભક્ત પરિવાર

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત કામરેજ તાલુકાની વાવ પ્રાથમિક શાળામાં મુખ્ય દાતા પરિવાર એવાં સ્વ....

જનરલ હોસ્પિટલ વ્યારા દ્વારા ફેબ્રુઆરી-૨૩ દરમિયાન સાયકીયાટ્રીસ્ટ અને ઓપ્થલ્મોલોજી કેમ્પનું આયોજન

(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૦૮- આથી તમામ નાગરિકોને જણાવવાનું કે જનરલ હોસ્પિટલ,વ્યારા દ્વારા ફેબ્રુઆરી-૨૩ દરમિયાન સાયકીયાટ્રીસ્ટ અને ઓપ્થલ્મોજી કેમ્પનું આયોજન કરવામાં...

બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ ખાતે UDISE અંતર્ગત શૈક્ષણિક સંસ્થાઓનાં આચાર્યોની બેઠક યોજવામાં આવી

તાલુકાની તમામ સરકારી, પ્રાઇવેટ તથા ગ્રાન્ટેડ શાળાઓનાં આચાર્યોની બેઠકમાં બેઝિક ઇન્ફોર્મેશન, નિપુણ ભારત સહિતનાં મુદ્દાઓ ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું (પ્રતિનિધિ...

તાપી ભુસ્તર વિભાગ દ્વારા ગેરકાયદે ખનિજ વહન અંગે કડક કાર્યવાહી હાથ ધરાઈ

ચાલુ વર્ષે ખનન/વહન/સંગ્રહના કુલ ૨૪૧ કેસો પકડી રૂ. ૩૨૧.૧૮ લાખની વસુલાત કરી ગેરકાયદેસર ખનિજ વહન કરી રહેલ ડમ્પરો ઝડપી દંડકીય...

મહિલા અને બાળ અધિકારીની કચેરી, તાપી દ્વારા બે પરિવારો વચ્ચે સુખદ સમાધાન

(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૦૮ – તાપી: પ્રાચીન ભારતમાં સ્ત્રીઓનું ખૂબ સન્માન હતું. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ...

કૃષિ ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ : ચાંપાવાડી ગામે કૃષિ વિમાન દ્વારા નેનો યુરિયા સ્પ્રેનો છંટકાવ

(પ્રતિનિધિ, વ્યારા) :  ભારત સરકારશ્રી દ્વારા ખેડુતોની આવક બમણી કરવાનું ધ્યેય નક્કી કરવામાં આવેલ છે. જે માટે કૃષિ ક્ષેત્રે અદ્યતન...

બાળકો કૃમિ રહિત થાય અને તેમનો શારિરીક વિકાસ થાય તે માટે “ક્રુમિ નાશક દિવસ” અંતર્ગત આગામી તા.૧૦ ફેબ્રુઆરી થી ૧૭ ફેબ્રુઆરી-૨૦૨૩ સુધી આલ્બેન્ડાઝોલની ગોળી ગળાવામાં આવશે