Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

દિકરી અને વ્યસની પિતાનું સમાધાન કરાવતી 181 ટિમ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી 181 મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે પીડિત બહેને ફોન કરી જણાવ્યું કે માર પિતા વ્યસન કરે...

પરણીતાને સાસરીયા દ્વારા ઝગડા કરી ઘરમાંથી કાઢી મુકતા 181 તાપી વ્યારા મહિલા હેલ્પલાઇનની મદદે આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઉચ્છલ તાલુકાના એક ગામ માંથી પીડિત મહિલા એ 181 હેલ્પ લાઈનમાં ફોન કરી મદદ માંગી કે...

ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી રોકડ મુદ્દામાલ સાથે એકને પકડી પાડતી સોનગઢ પોલીસ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી, તાપી-વ્યારા નાઓ દ્વારા તાપી જિલ્લામાં મિલકત સબંધી...

કુસુમ જયેશ ભુલકા ભવનના 21માં વાર્ષિક ઉત્સવની રંગે ચંગે ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી ર.ફ.દાબુ કેળવણી મંડળ સંચાલિત કુસુમ જયેશ ભુલકા ભવન ગીતાબેન રમેશભાઈ પટેલ પ્લેસ્કૂલના 21માં વાર્ષિક ઉત્સવની...

જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તાપી જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન પ્રદર્શન શરૂ કરાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર. વ્યારા દ્વારા તાપી જિલ્લામાં મતદાન જાગૃતિ માટે નુ અભીયાન "મતદાન અવશ્ય...

કલસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં પતંગોત્સવની ભવ્ય ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત કલસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન કરંજ, પારડીઝાંખરી, મંદરોઇ, નઘોઇ, જીણોદ, કમરોલી,...

વ્યારા નગરમાં સ્થાપિત થવા જઈ રહેલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ની પ્રતિમા માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલ તથા તેમના પરિવાર દ્વારા રૂપિયા 7 લાખનું દાન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા નગરમાં સ્થાપિત થવા જઈ રહેલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ની પ્રતિમા માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી...

પાંચપીપળા ખાતે મોબાઈલ પશુ દવાખાનાનો લોકાર્પણ સમારોહ યોજાયો

રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના વરદ હસ્તે મોબાઈલ પશુ દવાખાનાનું પ્રસ્થાન અબોલ પશુઓની વેદનાને સમજે ત્યારે જ એ સાચો...

કણકેશ્વર મહાદેવ યુવક મંડળ તરફથી કણાવ ખાતે મહાયજ્ઞનું આયોજન : ધર્મપ્રેમી જનતાને જોડાવા જાહેર નિમંત્રણ

(દિવ્યેશ પટેલ દ્વારા, કણાવ-પલસાણા) : 500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ અયોધ્યામાં શ્રીરામ ભગવાનનું અતિ ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ થઈ...

ઉતરાયણની સુરક્ષિત ઉજવણી માટે સાવચેતી જાળવવા તાપી જિલ્લા તંત્રની અપીલ

ડીજીવીસીએલ દ્વારા ઉતરાયણની સુરક્ષિત ઉજવણી માટે જાહેર જનતા જોગ નમ્ર અપીલ કરાઇ જરૂરી મદદ માટે ટોલ ફ્રી નંબર- ૧૯૧૨૩ કે...