સુરગાણા અને આસપાસના વિસ્તારોના તમામ આદિવાસી સમુદાયો વતી, 21ઓગસ્ટ સવારે 11 વાગ્યાથી ઉમ્બરપાડાના ટોલનાકા ખાતે અનિશ્ચિત મુદ્દત માટે ચક્કાજામ આંદોલન
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : સુરગાણા અને આસપાસના વિસ્તારોના તમામ આદિવાસી સમુદાયો વતી, 21ઓગસ્ટ સવારે 11 વાગ્યાથી ઉમ્બરપાડાના ટોલનાકા ખાતે...
