Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

તાપી જિલ્લામા ચોમાસા દરમિયાન નુકશાન પામેલા માર્ગોની સુધારણાના કાર્યો હાથ ધરાયા

સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના તમામ રસ્તાઓને સુગમ્ય બનાવવાની કામગીરી હાથ ધરાઈ - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા: ૧૮:...

તાપી નદીમાં આત્મહત્યા કરવા કુદકો મારી ગયેલ મહિલાને બચાવી લેતી કુકરમુંડા પોલીસ

(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : આજરોજ બપોરના આશરે ૧૩/૪૦ વાગ્યાના સુમારે મહારાષ્ટ્ર રાજયના વતની એક મહિલા માનસીંક બિમારીથી પીડાતા હોય,...

મિશન લાઇફ અંતર્ગત વ્યારા ખાતે યોજાનાર વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો શુભારંભ

૧૧ અને ૧૨ ઓક્ટોબરના રોજ ૧૦ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન: તાપીવાસીઓને મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવવા અપીલ માહિતી કચેરીના અધિકૃત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ...

“૮મા રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૫”નો પ્રારંભ બુહારી આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૭. વાલોડ તાલુકાના બુહારી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આજે “પોષણ માહ-૨૦૨૫” અંતર્ગત મહિલાઓ અને બાળકો માટે...

“સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત ડોલવણ ખાતે આરોગ્ય કેમ્પનું ઉદ્ધાટન કરવામાં આવ્યું

આજથી ૧૫ દિવસ સુધી સમગ્ર જીલ્લામાં મહિલાઓના સ્વાસ્થ્ય અંગેની વિવિધ સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે -- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) ; તા.૧૭....

નમો કે નામ રક્તદાન બેનર હેઠળ યોજાયેલ મહા રક્તદાન કેમ્પને ઓલપાડ તાલુકામાં અભૂતપૂર્વ સફળતા સાંપડી

મોટી સંખ્યામાં કર્મચારીઓએ સ્વૈચ્છિક રક્તદાન કરીને સૌને સેવાભાવ અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે: મુકેશભાઈ પટેલ (પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ)...

અંકલેશ્વરની જીનવાલા હાઇસ્કૂલ ખાતે નમો કે નામ રક્તદાન શિબિર યોજાઈ 

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : દેશનાં યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં 75 માં જન્મદિવસની ઉજવણીનાં ભાગરૂપે નમો કે નામ રક્તદાન શિબિરનું...

મહિન્દ્રા સ્કોર્પીયો કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી તથા વાલોડ પોલીસ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી,એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. જી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી, એસ.પી. સોઢા,...

VNSGUમાં માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા અટકાયત અંગેનો કાર્યક્રમ સમાજશાસ્ત્ર વિભાગમાં યોજ્યો

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : આંતરરાષ્ટ્રીય આત્મહત્યા અટકાયત જાગૃતિ સપ્તાહના ભાગરૂપે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડૉ. કિશોરસિંહ...

કે.વિ.કે. દ્વારા વઘઈના શિવારીમાળ ગામ ખાતે એકદિવસીય ઓફ કેમ્પસ તાલીમ યોજાઈ

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના શિવારીમાળ ગામ ખાતે તા. ૦૪/૦૯/૨૦૨૫ ના રોજ ૧ દિવસીય ઓફ કેમ્પસ...

Other