Year: 2026

તાપી જિલ્લામાં રાજ્ય વેરા નિરીક્ષક પરીક્ષા જોગ : વ્યારાના ૯ કેન્દ્રો પર પરીક્ષા યોજાશે

પરીક્ષાર્થીઓએ ડાઉનલોડ કરેલા પ્રવશેપત્ર સાથે રાખવા, કેલક્યુલેટર-મોબાઈલ જેવા ગેઝેટ લઈ જવાની મનાઈ --- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 03. :-...

ઓલપાડનાં કમરોલી ગામનાં એસ.ટી. કર્મી નરેશ પટેલનો નિવૃત્તિ શુભેચ્છા વિદાય સમારંભ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, સુરત વિભાગનાં ઓલપાડ ડેપોમાં છેલ્લાં ૨૪ વર્ષથી એસ.ટી. ડ્રાઈવર તરીકે...

ઉચ્છલ તાલુકામાં રૂ. ૮.૦૬ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતાં રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત

મંત્રીશ્રીએ રૂ. ૨.૫૫ કરોડના જૂની કાચલી, મોહીની, નવા વડગામ અને સેવટી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું -- શિક્ષણની સાથે રોડ-રસ્તા જેવી...

રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં સોનગઢ તાલુકા પંચાયત પ્રમુખશ્રી પ્રિતિબેન ગામીતે તાલુકા આયોજન સમિતિની બેઠક યોજી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૦૨. :- રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતની વિશેષ ઉપસ્થિતિમાં સોનગઢ તાલુકા પંચાયત પ્રમુખશ્રી પ્રિતિબેન ગામીતે શુક્રવારે...

રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને સોનગઢ તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

લોકપ્રશ્નોના ત્વરિત નિકાલ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને તાકીદ કરતાં મંત્રીશ્રી ડૉ. ગામીત --- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૨. -...

રવિ પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને આહવાન

પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો વિશે ખેડૂતોને ઝીણવટપૂર્ણ માહિતી આપતાં વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સી.પી. પંડ્યા ---  વ્યારા ખાતે યોજાયેલી પ્રાકૃતિક...

સોનગઢ અને ઉકાઈના શિક્ષકો દ્વારા સી.ઓ.ઈ. કામઘેનુ યુનિવર્સિટી ઉકાઈની મુલાકાત લેવાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ અને ઉકાઈ તાલુકાના કુલ ૧૦૦ જેટલા શિક્ષકો દ્વારા સેન્ટર ઓફ એક્સલન્સ ઈન એકવાકલ્ચર કામઘેનુ યુનિવર્સિટી...

નર્મદા જિલ્લાના માછીમારો દ્વારા સી.ઓ.ઈ. કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્રની મુલાકાત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર ખાતે તા. ૨ જન્યુઆરી ૨૦૨૬ના રોજ નર્મદા...

ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા સોનગઢ ખાતે બાલ સપ્તાહ નિમિત્તે સફાઈ અભિયાન અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત સંરક્ષક શ્રી, સંયોજક શ્રી, સંગઠન મંત્રી શ્રી...

રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે નિઝર તાલુકાના સાયલા ગામે રૂ. ૩૫ લાખના ખર્ચે નવનિર્મિત ‘આયુષ્માન આરોગ્ય મંદિર’નું લોકાર્પણ

બિન-ચેપી રોગોની સારવાર અને માર્ગદર્શન, હાઈપરટેન્શન અને ડાયાબિટીસ જેવા રોગોનું નિદાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ* --- (પ્રતિનિધિ દ્વાર, વ્યારા) : ૦૧....