Month: January 2026

ભારત વિકાસ પરિષદના ‘અમૃત્તમ’ કાર્યકર્તા સંમેલનમાં VNGUના વિધાર્થીઓ દ્રારા આદિવાસી નૃત્યની મનોહર રજૂઆત

(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : ભારત વિકાસ પરિષદ પ્રશ્ચિમ ક્ષેત્ર (ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા)દ્રારા આયોજિત 'અમૃત્તમ' કાર્યકર્તા સંમેલન તા:૦૩ જાન્યુઆરી...

ઓલપાડની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ખાતે નેશનલ મીન્સ એન્ડ મેરીટ કમ સ્કોલરશીપ એકઝામ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : આર્થિક કારણોસર થતાં ડ્રોપઆઉટનો રેશિયો ઘટી રહે અને નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ પોતાનો ધોરણ 12...

પી.પી. સવાણી વિદ્યામંદિર, કાટગઢ ખાતે રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં નવનિર્મિત હોસ્ટેલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન

‘વ્યારા સબસે ન્યારા’ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળતા મંત્રી ડો. જયરામભાઈ ગામીત --- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ૦૩. :- તાપી જિલ્લાના વ્યારામાં...

ઉચ્છલ તાલુકામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કડક તપાસ હાથ ધરાઈ

ગોળના એકમોનું ચેકિંગ હાથ ધરાતા ખાદ્ય સુરક્ષાના ધોરણો સંતોષકારક --- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 03. :- તાપી જિલ્લાના ઉચ્છલ...

તાપી જિલ્લામાં રાજ્ય વેરા નિરીક્ષક પરીક્ષા જોગ : વ્યારાના ૯ કેન્દ્રો પર પરીક્ષા યોજાશે

પરીક્ષાર્થીઓએ ડાઉનલોડ કરેલા પ્રવશેપત્ર સાથે રાખવા, કેલક્યુલેટર-મોબાઈલ જેવા ગેઝેટ લઈ જવાની મનાઈ --- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 03. :-...

ઓલપાડનાં કમરોલી ગામનાં એસ.ટી. કર્મી નરેશ પટેલનો નિવૃત્તિ શુભેચ્છા વિદાય સમારંભ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, સુરત વિભાગનાં ઓલપાડ ડેપોમાં છેલ્લાં ૨૪ વર્ષથી એસ.ટી. ડ્રાઈવર તરીકે...

ઉચ્છલ તાલુકામાં રૂ. ૮.૦૬ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતાં રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત

મંત્રીશ્રીએ રૂ. ૨.૫૫ કરોડના જૂની કાચલી, મોહીની, નવા વડગામ અને સેવટી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું -- શિક્ષણની સાથે રોડ-રસ્તા જેવી...

રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં સોનગઢ તાલુકા પંચાયત પ્રમુખશ્રી પ્રિતિબેન ગામીતે તાલુકા આયોજન સમિતિની બેઠક યોજી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૦૨. :- રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતની વિશેષ ઉપસ્થિતિમાં સોનગઢ તાલુકા પંચાયત પ્રમુખશ્રી પ્રિતિબેન ગામીતે શુક્રવારે...

રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને સોનગઢ તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

લોકપ્રશ્નોના ત્વરિત નિકાલ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને તાકીદ કરતાં મંત્રીશ્રી ડૉ. ગામીત --- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૨. -...

રવિ પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને આહવાન

પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો વિશે ખેડૂતોને ઝીણવટપૂર્ણ માહિતી આપતાં વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સી.પી. પંડ્યા ---  વ્યારા ખાતે યોજાયેલી પ્રાકૃતિક...