Month: January 2026

પોલીસ ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે નિઃશુલ્ક તાલીમ વર્ગનું આયોજન : રજીસ્ટ્રેશન કરાવી લાભ લેવા અનુરોધ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો કે જે સોનગઢ તાલુકા તથા આજુબાજુના વિસ્તારોમાંથી ઈચ્છુક ઉમેદવારોને આનંદ...

બ્લોક રિસોર્સ સેન્ટર અંકલેશ્વર ખાતે લુઇ બ્રેઇલનાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  દ્રષ્ટિહીનોને સ્પર્શ થકી નવી દ્રષ્ટિ આપનાર લુઇ બ્રેઈલનો જન્મદિવસ બીઆરસી ભવન અંકલેશ્વર ખાતે ઉજવવામાં આવ્યો હતો....

82 વર્ષીય વૃધ્ધ માતાને તેના પુત્રવધુ અને પૌત્ર વચ્ચેના કૌટુંબિક ઝઘડાનું સુખદ સમાધાન કરાવતી બારડોલી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ

(પ્રતિનિધિ દ્વારા, બારડોલી) : આપણા દેશમાં બાળકો પાસેથી વૃદ્ધ માતાપિતાની કાળજી લેવાની અપેક્ષા રાખવામાં આવે છે,પરંતુ નૈતિક મૂલ્યો એ હદે...

સી.ઓ.ઈ. કામધેનું યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા ગતાડી ગ્રામજનો માટે મત્સ્યપાલન વિષય ઉપર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૭ જાન્યુઆરી, 2026 રોજ સેન્ટર ઑફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનું યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા ગતાડી...

સી.ઓ.ઈ. કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે અનુસૂચિત જનજાતિનાં ખેડૂતો માટે ત્રણ દિવસીય તાલીમ યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે જળચર ઉછેરમાં સારા સંચાલન પ્રથાઓ અને વૈવિધ્યકરણ”...

હવે ગ્રામજનોને ૧૦૦ ના બદલે ૧૨૫ દિવસની રોજગારી મળશે – તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ

વિકસિત ભારત જી રામ જી અંગે જનજાગૃતિ ફેલાવવા વ્યારા ખાતે મંત્રી નરેશભાઈ પટેલે પત્રકાર પરિષદ યોજી --- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા)...

તાપી જિલ્લામાં મકરસંક્રાંતિને સુરક્ષિત બનાવવા રાષ્ટ્રીય માર્ગ સલામતીની અનોખી ઉજવણી

વાહનચાલકોને અકસ્માતથી બચાવવા મોટર સાયકલ પર ‘સેફ્ટી ગાર્ડ’ લગાવાયા --- હેલ્મેટ વગરના ચાલકોને ગુલાબ આપી પોલીસે નિયમોનું પાલન કરવા અનુરોધ...

એ.આર.ટી.ઓ. વ્યારા દ્વારા વાલોડની નર્સિંગ કોલેજ ખાતે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો

માર્ગ સલામતીના '4 E' અને 'ગુડ સમેરિટન' કાયદા અંગે વિદ્યાર્થીનીઓને વિસ્તૃત માર્ગદર્શન અપાયું (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૭. તાપી જિલ્લાના...

તલગાજરડા ખાતે ૧૪મી જાન્યુઆરીએ રાજ્યનાં ૩૬ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન

ઓલપાડની કોબા પ્રાથમિક શાળાનાં આચાર્યને ચિત્રકૂટ એવોર્ડ દ્વારા સન્માનિત કરાશે ૩૪ જિલ્લાનાં ૩૪ શિક્ષકો, ૧ પાલિકા, ૧ મહાનગરપાલિકાનાં શિક્ષકનો સમાવેશ...

મશહૂર સંગીતકાર સ્વ. જયકિશનજીની યાદમાં સૂર-સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

વાંસદા ખાતે યોજાયેલ સદર કાર્યક્રમમાં ઓલપાડની સરકારી પ્રાથમિક શાળાનાં શિક્ષક ભરત સોલંકી તથા જયેશ સોલંકી સહભાગી થયા પ્રાતિનિધિ દ્વારા, ઓલપાડ)...