Year: 2025

વીરપુરમાં રોડ અને પુલના ત્રણ કામોને મંજુરી મળતા ધારાસભ્યે ખાતમુહૂર્ત કર્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.03, તાપી. વાલોડ તાલુકાના વિરપોર ખાતે રોડ અને પુલના બાંધકામ માટે આજે તા.૩ ઓક્ટોબર ખાતમુહુર્ત કરવામાં...

તાપીના ઝાંખરી ખાતે કેબીનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ૬૬ કેવી સબસ્ટેશનનું લોકાર્પણ કરાયું

દશેરા અને ગાંધી જયંતિના શુભ દિને ખેડૂતોને ૨૪ કલાક વીજળી મળે તેવા શુભ આશયથી ૧૧ કરોડના ખર્ચે સબસ્ટેશન શરૂ કરાયું...

તાપી જિલ્લાના નવરચિત ઉકાઈ તાલુકા કચેરીઓનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

દશેરા અને ગાંધી જયંતિ નિમિત્તે તાપી જિલ્લાના નવરચિત ઉકાઈ તાલુકાનો વિધિવત પ્રારંભ રાજ્ય સરકાર હંમેશા પ્રજાહિતમાં નિર્ણય લે છે. તાપી...

માટીનાં ગરબાને પરંપરાગત રીતે અંતિમ દિવસે મુહૂર્ત મુજબ તેનાં ગંતવ્ય સ્થાને વળાવવા જતી એક નવપરણિત મહિલા ઓલપાડ નગરમાં કેમેરાની નજરે પડી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  સમય ભલે બદલાયો પરંતુ માટીનાં ગરબાનું મહત્વ આધુનિક સમયમાં પણ યથાવત રહ્યું છે. આદ્યશક્તિની આરાધના કરવા...

કીમ પ્રાથમિક શાળાનાં કર્મનિષ્ઠ અને કર્મયોગી આચાર્ય દિનેશચંદ્ર પટેલનો વિદાય સમારંભ યોજાયો

છેલ્લાં 11 વર્ષથી અવિરત સેવા બજાવી રહેલાં કર્મનિષ્ઠ અને કર્મયોગી HTAT આચાર્ય નિવૃત્ત થતાં તેમનાં વિદાય સમારંભમાં ભાવુક દ્રશ્યો સર્જાયા...

દેગામાં ટીચકપુરા રસ્તાના ડાયવર્ઝન અંગે જાહેરનામું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૧. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દેગામા ટીચકપુરા રોડ અને મીઢોળા રીવર પરના રસ્તાનો વાહન વ્યવહાર બંધ કરી...

ઉચ્છલ ભીંતબુદ્રક એપ્રોચ રોડને ડાયવર્ટ કરી વૈકલ્પિક માર્ગના ઉપયોગ અંગે જાહેરનામું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૦૧. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જાહેરનામુ પ્રસિદ્ધ કરીને ઉચ્છલના ભીંતબુદ્રક એપ્રોચ રોડને ડાયવર્ટ કરી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ...

સુરત ખાતે ખેલો ઈન્ડિયા અસ્મિતા વેઈટલીફટીંગ વિમેન્સ લીગ ૨૦૨૫ યોજવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન વેઈટલીફટીંગ ફેડરેશન, ગુજરાત સ્ટેટ...

ડોલવણના ઉમરકચ્છ ગામેથી જુગાર રમતા બે આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ કાલ તા.૩૦/૦૯/૨૦૨૫ ના રોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી., તાપીની સીધી સુચના અને માર્ગદર્શન...

મેદાસ્વીતામુક્ત ગુજરાત: સ્વસ્થ ગુજરાત : સોનગઢ ખાતે યોગાસન શિબિર અને આરોગ્ય કેમ્પ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૩૦. રાજ્ય સરકારના સ્વસ્થ ગુજરાત: મેદસ્વિતા મુક્ત ગુજરાતના નિર્ધાર અનુસંધાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સોનગઢના...