Month: September 2025

“૮મા રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૫”નો પ્રારંભ બુહારી આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૭. વાલોડ તાલુકાના બુહારી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આજે “પોષણ માહ-૨૦૨૫” અંતર્ગત મહિલાઓ અને બાળકો માટે...

“સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત ડોલવણ ખાતે આરોગ્ય કેમ્પનું ઉદ્ધાટન કરવામાં આવ્યું

આજથી ૧૫ દિવસ સુધી સમગ્ર જીલ્લામાં મહિલાઓના સ્વાસ્થ્ય અંગેની વિવિધ સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે -- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) ; તા.૧૭....

નમો કે નામ રક્તદાન બેનર હેઠળ યોજાયેલ મહા રક્તદાન કેમ્પને ઓલપાડ તાલુકામાં અભૂતપૂર્વ સફળતા સાંપડી

મોટી સંખ્યામાં કર્મચારીઓએ સ્વૈચ્છિક રક્તદાન કરીને સૌને સેવાભાવ અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે: મુકેશભાઈ પટેલ (પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ)...

અંકલેશ્વરની જીનવાલા હાઇસ્કૂલ ખાતે નમો કે નામ રક્તદાન શિબિર યોજાઈ 

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : દેશનાં યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં 75 માં જન્મદિવસની ઉજવણીનાં ભાગરૂપે નમો કે નામ રક્તદાન શિબિરનું...

મહિન્દ્રા સ્કોર્પીયો કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી તથા વાલોડ પોલીસ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી,એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. જી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી, એસ.પી. સોઢા,...

VNSGUમાં માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા અટકાયત અંગેનો કાર્યક્રમ સમાજશાસ્ત્ર વિભાગમાં યોજ્યો

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : આંતરરાષ્ટ્રીય આત્મહત્યા અટકાયત જાગૃતિ સપ્તાહના ભાગરૂપે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડૉ. કિશોરસિંહ...

કે.વિ.કે. દ્વારા વઘઈના શિવારીમાળ ગામ ખાતે એકદિવસીય ઓફ કેમ્પસ તાલીમ યોજાઈ

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના શિવારીમાળ ગામ ખાતે તા. ૦૪/૦૯/૨૦૨૫ ના રોજ ૧ દિવસીય ઓફ કેમ્પસ...

વ્યારા ખાતે ‘રકતદાન, મહાદાન’ની ભાવના સાર્થક કરતો રક્તદાન કેમ્પ યોજાયો

તાપી જિલ્લા સંયુક્ત કર્મચારી મંડળો, સંઘો અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મેગા રક્તદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો (પ્રતિનિધિ દ્વારા,...

“૮મો રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૫”ની ઉજવણીની તૈયારીઓ અંગે ડીડીઓશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

સમગ્ર જિલ્લામાં ૧૫ જેટલાં વિભાગો દ્વારા તા.૧૭ સપ્ટેમ્બરથી ૧૬ ઓક્ટોબર સુધી વિવિધ સ્તરે કાર્યક્રમો યોજાશે ------ (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :...

પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય, બોરખડી ખાતે ધોરણ ૯ અને ૧૧ માં પ્રવેશની ઓનલાઇન અરજી શરૂ

વર્ષ ૨૦૨૬-૨૭ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫ તેમજ તા. ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ પ્રવેશ પરીક્ષા...

Other