Month: September 2025

તેજસ્વિની સંસ્કૃતિ ધામ, વાસુરણા ખાતે ત્રિ દિવસીય ‘ધનવંતરી આરોગ્ય શિબિર’ યોજાઈ

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લામા પ્રકૃતિ, સંસ્કૃતિ, અને આધ્યાત્મિકતાની ત્રિવેણી વહાવતા વાસુરણા ગામના તેજસ્વિની સંસ્કૃતિ ધામ ખાતે તાજેતરમા...

આહવા ખાતે શ્રમ કામદાર આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરાયું

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : સંકલિત બાળ વિકાસ સેવા યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર અંતર્ગત પરંપરાગત પધ્ધતિનો...

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગનાં, એમ.એસ.ડબલ્યુ. પ્રોગ્રામમાં એચ.આઈ.વી./એઇડ્સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. કે.એન. ચાવડાની પ્રેરણાથી તથા રજીસ્ટ્રારશ્રી ડૉ. રમેશદાન ગઢવી અને...

કે.વી.કે., વધઈ દ્વારા RAWE પ્રોગ્રામ અંતર્ગત Exposure Visit ગોઠવાઈ

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : વધઈ ખાતે કાર્યરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડૂતો અને મહિલાઓના ઉત્કર્ષ માટેની તાલીમોની સાથે સાથે RAWE...

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનાં સુચારુ આયોજન અર્થે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ

શિક્ષકઞણનાં પ્રેરણાદાયી અભિગમને પ્રોત્સાહિત કરવા સભામાં ઓલપાડ તાલુકા ભાજપા પ્રમુખ કુલદીપસિંહ ઠાકોરની પ્રેરક ઉપસ્થિતિ (પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  ગુજરાતનાં પનોતા...

સી.એન. કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારા ખાતે ડૉ. સુભાષ સિંહનું વ્યાખ્યાન યોજાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી.એન. કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારામાં તા. 3 સપ્ટેમ્બર 2025ના રોજ સેમિનારનું આયોજન...

ઉકાઈ અને બોરથા ખાતે બેન્કિંગ સેવાઓ માટેના બે કેમ્પ યોજાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.03,તાપી. આજરોજ નાણાંકીય સેવાના ત્રીમાસિક સંતૃપ્તિ અભિયાનના ભાગ રૂપે બેંક ઓફ બરોડા, આરોહ ફાઉન્ડેશન તથા સ્પર્શ...

અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી અંગે એકતા સંવાદ કાર્યક્રમ યોજાયો

લોખંડી પુરુષ અને સરદાર જેવા ઉપનામો કેવી રીતે મળ્યા તેમજ તેમના આઝાદી માટેના ઉમદા ફાળા અંગેના અનેક પ્રસંગો સાંભળી અધિકારીગણ...

તાપી જિલ્લામાં ૭ સપ્ટેમ્બરે યોજાનાર જીપીએસસી પરીક્ષા અંગે જાહેરનામું

પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટર વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવા તેમજ મોબાઇલ, ગેજેટ્સના ઉપયોગ કરવા પર પ્રતિબંધ...

ગણેશોત્સવ : ઓલપાડનાં અણીતા ગામે રોયલ ગૃપ આયોજીત લોક ડાયરામાં સિંદૂરી માહોલ છવાયો

કલાકારોએ ગણપતિ મંડપની ઓપરેશન સિંદૂરની થીમને જાણે જીવંત બનાવી (પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડનાં અણીતા ગામ ખાતે ગણેશોત્સવની ઉજવણીનાં ભાગરૂપે...

Other