NDRF તથા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કલેકટર કચેરી તાપી દ્વારા આગામી ૨૯ માર્ચ સુધી ન્યુક્લિયર ઇમરજન્સી સમયે સમયે શુ કરવુ જોઇએ તે અંગે જનજાગૃતિ કાર્યક્રમોનુ આયોજન કરાયું
વ્યારા તાલુકાના જ્ઞાનદિપ હાઇસ્કુલ ઉચામાળા ખાતેથી જનજાગૃતિ કાર્યક્રમનો શુભારંભ વિવિધ કુદરતી આપત્તિઓ દરમ્યાન પોતાનો અને અન્ય વ્યકિતઓના જીવ બચાવવા શુ કરવુ...
